SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક તળાવ સોળમાં સૈકામાં મિથિલા દેશમાં બની ગયેલી આ ઘટના છે. દરભંગામાં શંકરમિશ્ર નામનો ખૂબ ગરીબ બ્રાહ્મણ હતો. પણ ખૂબ બુદ્ધિશાળી હતો. તેનું લાલનપાલન એક ધાવ માતાએ કર્યુ હતું. ધાવ માતાએ તેનુ લાલન-પાલન કર્યા પછી તે બાળકની માતા પાસે આવી બાળક સોપ્યું ત્યારે બાળકની માતાએ નિઃશ્વાસ છોડતા કહ્યું : આજે તો મારી પાસે તને ઇનામ આપવા કશું જ નથી, પણ આ બાળકની પહેલી કમાઈ હું તને આપી દઇશ. એક વખત શંકર બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે ત્યાંના રાજા ત્યાંથી પસાર થતા હતા. તેમણે શંકરના પ્રભાવશાળી ચહેરા સામે જોઈ પૂછ્યું : તું કોણ છે ? શું કંઈ ભણેલો છે ? છોકરાએ જવાબ આપ્યોबालोऽहं जगतां नाथ ! न मे वाला सरस्वती । अपूर्णे पंचमे वर्षे, वर्णयामि जगत्त्रयम् ।। હે મહારાજા ! હજુ તો મને પાંચ વર્ષ પણ પૂરા થયા નથી, પણ મારું જ્ઞાન બાળક જેવું નથી, હું ત્રણ જગતનું વર્ણન કથા” ક્યારી Jain Education International લાગે પ્યારી For Private & Personal Use Only H ૪. www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy