SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રર Jain Education International ગાંધોજીનો લંગોટો બિહારમાં ભીત હરવા ચંપારણ નામનું એક ગામ છે. ઈસવી સન ૧૯૧૬માં ગાંધીજી ત્યાં ગયા હતા. કસ્તુરબા તેમની સાથે હતા. તેમણે ત્યાં જોયું કે અહીંની સ્ત્રીઓના કપડા ખૂબજ ગંદા છે. એટલે ગાંધીજીએ કસ્તુરબાને કહ્યું કે આ બહેનોને સમજાવો કે ગંદા કપડા પહેરવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે, અને કપડા ધોવામાં ખાસ ખર્ચ પણ નથી.’’ કસ્તુરબા તે બહેનોને સમજાવવા લાગ્યા. ત્યારે એક બહેને કહ્યું : અમારી ઝુંપડી તો એકવાર જોઈ લો ! કસ્તુરબા તેમની સાથે અંદર ગયા. ત્યારે એક બહેને કહ્યું કે આ અમારી ઝુંપડી છે. તેમાં બીજા કોઈ કપડાં અમારી પાસે નથી. જો બીજા કપડાં બદલવા માટે હોય તો અમે આ કપડા સાફ કરી શકીએ. તમે મહાત્માને કહીને સાડી અપાવી દો પછી અમે કપડાં ન ધોઈએ તો કહેજો. કસ્તુરબા એ બધી વાત ગાંધીજીને કરી. ગાંધીજીનું દિલ રડી પડ્યું. હાય ! કથાની ક્યારી For Private & Personal Use Only લાગે પ્યાર www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy