SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કીર્તિ વધે એ માટે મહેનત ન કરતાં પોતાનો ધર્મ વધારવા મહેનત કરતા હતા, આપણે ધર્મના ભોગે પણ નામ વધારવા માટે તૈયાર છીએ ને ? ભરત મહારાજા સંસાર વળગે નહિ એવાં આયોજનોમાં પ્રયત્નશીલ હતા જ્યારે આપણે ધર્મસ્થાનમાં ય સંસાર કેવી રીતે ગોઠવાય-એનાં જ આયોજનોમાં લીન હોઈએ છીએ ને ? આપણો પ્રયત્ન કેવો ? સંસાર છૂટે એવો કે સંસાર વળગે એવો છે જે મોહનું કહ્યું માને તેને સંસાર વળગે, જે ભગવાનનું કહ્યું માને તેનો સંસાર છૂટે. ભરત મહારાજાએ સંસારમાં રહેવા છતાં મોહનું ન માન્યું ને ભગવાનનું માન્યું તો મોહને જીતી શક્યા. આરીસાભુવનમાં પોતાનું રૂપ જોવા ગયેલા પોતાનો આત્મા જોવા બેસી જાય, કેવો દેખાઉ છું' એ જેનારા કેવો છું એ વિચારવા લાગે અને આત્માની ચિંતા માટે નીકળેલા પોતાના શરીરની ને રૂપની ચિંતામાં પડી જાય : એ પ્રભાવ કોનો ? આપણે ભગવાનનું કહ્યું માનીએ કે મોહનું ? મોહ કહે કે શરીર બગડ્યું છે, ભગવાન કહે કે આત્મા બગડ્યો છે. કોનું માનવું છે ? કોને સુધારવો છે ? મોહ કહે કે સુખ સંસારમાં છે, ભગવાન કહે કે સુખ મોક્ષમાં છે-સંયમમાં છે : ક્યાં શોધવું છે ? ધર્મ કરતી વખતે ય મોહનું જ માનીએ ને ભગવાનનું ન માનીએ તો ધર્મ ક્યાંથી ફળે ? દીકરી જ રીતimerged જESS S Jain Education International mational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy