SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બચવું હોય તો અજ્ઞાન ટાળવા માટે ગુરુ પાસે ભણવા બેસવું છે અને આસક્તિ મારવા માટે સંસારના સુખની નિર્ગુણતાને વિચારી એ સુખથી આઘા રહેવું છે. * જ્યાં સુધી સંસારનાં સુખો મેળવવાનો વિચાર માંડી નહિ વાળો ત્યાં સુધી અશુભ વિચારો નહિ ટળે. સંસારનું સુખ ભૂંડું છે માટે તે મેળવવું નથી. આ રીતે સુખનો વિચાર માંડી વાળી દુઃખ વેઠવાનો વિચાર કરો તો અશુભ વિચારો હેરાન ન કરે અને શુભ વિચારો ટકી રહે. “આપણું કામ નહિ એવું જે વિચારે તેઓ ધર્મસાધના કરી ન શકે. હું કેમ ન કરી શકું?’ એવું વિચારે તેના માટે કઠોર સાધના પણ સરળ બન્યા વગર ન રહે. * અયોગ્ય જીવો તો ભારેમ અને કર્માધીન છે જ પરંતુ એવાઓને કલહાદિમાં નિમિત્ત આપવું, શક્ય છતાં નિમિત્ત ટાળવું નહિ. એ આપણી એમના કરતાં ય વધુ ભારેકમિતા કહેવાય. * જે સુખ મળ્યું એમાં હર્ષન હોય, ગયું એમાં દુઃખ ન હોય; મેળવવાની કોઈ અભિલાષા ન હોય, છૂટી જાય એની ચિંતા ન હોય: એવું સુખ પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું છે-એમ સમજવું. * બીજાને સુધારવાના બદલે પોતે સુધરે, પોતાના તરફથી Jain Education International For Private & Personal Use Only www.jainelibre
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy