SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ચ્યવન કલ્યાણક ઉત્સવે રે. શ્રી ફલપૂજા ઠામ વાલા; શ્રી શુભવીર તેણે સમે રે, જગતજીવ વિશ્રામ વાલા. ૧૦. કાવ્ય તથા મંત્ર ભોગી દાલોકનોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વ . ૧. હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા. જન્મકલ્યાણકે ત્રીજી અક્ષતપૂજા દુહા રવિ ઉદયે નૃપ તેડીયા, સુપન પાઠક નિજ ગેહ; ચૌદ સુપન ફળ સાંભળી, વળી ય વિસર્યા તેહ. ૧. (ત્યાં ઉત્સવ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા.) ૮-૯. અવન કલ્યાણક ઉત્સવમાં ભગવંતની શ્રીફળ વડે પૂજા કરવી. શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે પ્રભુના ચ્યવન કલ્યાણકના અવસરે જગતના જીવમાત્રને વિશ્રામ મળ્યો-સુખ પ્રાપ્ત થયું. ૧૦. કાવ્ય તથા મંત્રનો અર્થ -પ્રથમ પૂજા પ્રમાણે સમજવો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે ફળવડે પ્રભુની પૂજા કરીએ છીએ. આ પ્રમાણે સર્વપૂજામાં સમજી લેવું. દુહાનો અર્થ- સૂર્યોદય થયો ત્યારે રાજાએ સ્વમ પાઠકોને રાજસભામાં બોલાવ્યા, ચૌદ સ્વમનું ફળ સાંભળી તેમને વાંછિત દાન આપી વિસર્જન કર્યા. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy