________________
૨૧ ૪
શ્રી પૂજા સંગ્રહ સાથે
શ્રી ચારિત્રપદ કાવ્ય સુસંવર મોહનિરોધસાર, પંચપ્પયારે વિગયાઈયારે; મૂલોત્તરાણેગગુણે પવિત્ત, પાલેહ નિઍપિ હુ સચ્ચરિત્ત. ૮
સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્; જિનવરં બહુમાનજલૌઘતા, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદગુરુશરીરે, સકળદેવે વિમલ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષભાવે; જિહાંલગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩.
ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા.
લેશ્યાથી સુશોભિત, મોહરૂપ જંગલમાં નહિ ભટકતા, એવા આત્માને જ ચારિત્ર જાણવો. ૧.
ચારિત્રપદ કાવ્યનો અર્થ - ઉત્તમ સંવરરૂપ, મોહને અટકાવનાર, અતિચાર રહિત અનેક પ્રકારના મૂલ અને ઉત્તરગુણોવાળું પવિત્ર, પાંચ પ્રકારનું ઉત્તમ ચારિત્ર છે, તેને તમે હંમેશાં પાળો. ૮ સ્નાત્ર કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંતપદમાંથી જાણી લેવો.
અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા-અર્થ સમાપ્ત.
Jain Education International
FO '
For Private & Personal Use Only
www.jainelibrary.org