SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી સમ્યગ્ગદર્શન પદ કાવ્ય જં દબૂછક્કાઈસુ સદહાણે, દંસણું સબગુણપ્રહાણે; કુષ્ણાહવાહી ઉવયંતિ જેણં, જહા વિસુદ્દેણે રસાયણેણં. ૧. શ્રી સ્નાત્ર કાવ્ય : વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ; જિનવર બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવુંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. સપ્તમ સમ્યગૂજ્ઞાન પદ-પૂજા અજ્ઞાણસંમોહતમોહરમ્સ, નમો નમો નાણદિવાયરસ્સ. હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે; સફળતા છે? અર્થાત્ કંઈ જ ફળ નથી. ૧. કાવ્યનો અર્થ - જે છ દ્રવ્ય વગેરેની શ્રદ્ધારૂપ છે તે દર્શન સર્વ ગુણોમાં મુખ્ય છે. જેમ વિશુદ્ધ રસાયણ વડે વ્યાધિ નાશ પામે છે, તેમ જે દર્શનથી કદાગ્રહરૂપ વ્યાધિ નાશ પામે છે. ૧. સ્નાત્ર કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંતપદમાંથી જાણી લેવો. શ્રી સમ્યગદર્શનપદપૂજા સમાપ્ત. કાવ્યાર્થ-અજ્ઞાન અને મોહરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy