SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા કાર્તિક શેઠ પામ્યો હરિ અવતાર રે, શ્રાવક દશ વીશ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધકભાવને પામ્યો રે, પણ અતિચાર તજી જિનજી વ્રત પાળું રે, તારક નામ સાચું રે જો મુજ તારશો; નામ ધરાવો નિર્યામક જો નાથ રે, દેવકુમાર વ્રત રે આરાધક થયા. શીતળ૦ ૫. સુલસાદિક નવ જણને જિનપદ દીધાં રે, કર્મે તે વેળા રે વસિયો વેગળો; ૧૭૧ ભવોદય પાર રે તો ઉતારશો. શીતળ૦ ૬. આ વ્રત પાળવાથી કાર્તિકશેઠ ઇંદ્રપણું પામ્યા છે. અને વીર ભગવંતના દશ શ્રાવકો વીશ વીશ વર્ષ શ્રાવકપણું પાળીને સ્વર્ગે ગયા છે. પ્રેતકુમાર આ વ્રતની વિરાધના કરવાથી વિરાધકભાવને પામ્યો છે અને દેવકુમાર વ્રતનું આરાધન કરવાથી આરાધક ભાવને પામ્યા છે. ૫ Jain Education International હે જિનેશ્વર ! પાંચ અતિચાર તજી આ વ્રતને હું પાળું. જો આપનું તારક નામ સાચું છે તો મને તારશો. વળી હે પ્રભુ! જો આપ નિર્યામક નામ ધરાવો છો તો મને આ સંસારસમુદ્રથી પાર ઉતારશો. ૬ હે પ્રભુ ! આપના સમયમાં આપે સુલસા વગેરે (૧. સુલસા, ૨ શ્રેણિકરાજા, ૩ અંબડતાપસ, ૪ રેવતીશ્રાવિકા, ૫ સુપાર્શ્વ, ૬ શંખ શ્રાવક, ૭ આનંદ શ્રાવક, ૮ કૂણિક અને ૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy