________________
બારવ્રતની પૂજા
કાવ્ય તથા મંત્ર
શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તવ્રતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુરુ, ચેન દ્વં વ્રતકલ્પપાદપફલાસ્વાદું કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચદનં યજામહે સ્વાહા.
૧૪૧
દ્વિતીયવ્રતે ત્રીજી વાસપૂજા
દુહો : ચૂર્ણ સરસ કુસુમેં કરી, ઘસી કેસર ઘનસાર, બહુલ સુગંધિ વાસથી, પૂજો જગત દયાળ. ૧ ઢાળ ત્રીજી
મુક્તિસેં જાઇ મળ્યો રે, મોહન મેરો મુક્તિસે જાઇ મળ્યો; મોહસેં ક્યું ન ડર્યો રે, મોહન મેરો મુક્તિસેં જાઇ મળ્યો. સુખ પામ્યો. શ્રી શુભવીર પરમાત્માના ચરણના પસાયથી હંમેશાં દીવાળી થાય-આનંદ થાય. ૬
કાવ્ય તથા મંત્રનો અર્થ -પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ તેરે પૂજામાં જાણવો. માત્ર મંત્રના અર્થમાં એટલું ફેરવવું કેઅમે પ્રભુની ચંદનથી, વાસક્ષેપથી, પુષ્પથી, અને પુષ્પમાળા આદિથી પૂજા કરીએ છીએ.
દુહાનો અર્થ- કેશર અને બરાસ ઘસી તેને સૂકવી, તેનું ચૂર્ણ કરી, સુગંધી પુષ્પોથી વાસિત કરવું. આવા ઘણા સુગંધી વાસક્ષેપથી જગત દયાળ પ્રભુની પૂજા કરવી. ૧.
ઢાળનો અર્થ- મારા મનમોહન પ્રભુ મુક્તિમાં જઇને તેને મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org