SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૧૯ અજરામર ખેમકરું રે, અમરકેતુ ગુણકંદ, સ0 સહાપરા શિવકરુ રે, કર્મક્ષય તમોકંદ. સ૦ ૬ રાજરાજેશ્વર એ ગિરિ રે, નામ છે મંગળરૂપ; સ0 ગિરિવર રજ તરુ મંજરી રે, શિશ ચડાવે ભૂપ. સ૦ ૭. દેવ યુગાદિ પૂજતાં રે, કર્મ હોવે ચકચૂર; સ0 શ્રી શુભવીરને સાહિબો રે, રહેજો હૈયા હાર. સ૦ ૮ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્યજિનાંધ્રિપવિત્રિતમ્; હદિ નિવેશ્ય જલર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. હવે આ તીર્થના આઠમાં નવ નામ કહે છે. ૬૪. અજરામર, ૬૫. ક્ષેમકર, ૬૬, અમરકેતુ, ૬૭. ગુણકંદ, ૬૮. સહસપત્ર, ૬૯. શિવંક, ૭૦. કર્મક્ષય, ૭૧. તમાકંદ, ૭૨. રાજરાજેશ્વર. આ બધા નામો મંગલરૂપ છે. આ તીર્થની રજ અને વૃક્ષોની મંજરી પણ પવિત્ર ગણાતી હોવાથી રાજાઓ પણ મસ્તક પર ચડાવે છે. ૬-૭. આ તીર્થ પર યુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરવાથી કર્મો ચકચૂર થાય છે-નાશ પામે છે. કર્તા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી કહે છે કે- પરમાત્મા મારા હૃદયમાં હાજરાહજાર રહેજો. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy