SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના वा २ महामहाणि..."बहुरयाणि बहुणडाणि बहुसढाणि बहुमिलक्खूणि "चक्खुदसणपडियाए णो અમિસંથાગ HTTIT એવો પાઠ સ્પષ્ટ સમજાય છે. પરંતુ આ સ્થળે વર્તમાન પાઠપરંપરા પ્રમાણે जे भिक्खू वा २ अण्णतराई विरूवरूवाइं 'महासवाई एवं जाणेज्जा तंजहा-बहुसगडाणि वा बहुरहाणि वा बहुमिलक्खूणि वा बहुपच्चंताणि वा अण्णतराई वा तहप्पगाराई विरूवरूवाई महासवाई कण्णसोयવડિયાપુ નો મિસંધાઝ સામrg આવો પાઠ મળે છે અને વૃત્તિકારે પણ આ જ પાઠની વ્યાખ્યા કરેલી છે. જુઓ આ ગ્રંથમાં પૃ. ૨૪૬ ટિ૭. આવાં આવાં અનેક સ્થળોએ, ચુર્ણિ અતિસંક્ષિપ્ત હોવાથી ચૂર્ણિસંમત સમગ્ર સૂત્રપાઠોને નવેસરથી સમગ્ર રીતે તૈયાર કરીને મૂકવાને અમે પ્રયત્ન કર્યો નથી, પણ આચારાંગચૂર્ણિ, વૃત્તિ, નિશીથ અને નિશીથચૂણિના પાઠોને ઉદ્ધત કરીને તે તે સ્થળે વિપુલ પ્રમાણમાં અમે ટિપ્પણ આપેલાં છે. જિજ્ઞાસુઓએ તે જોઈને આચારાંગના તે તે પાઠોની કલ્પના કરી લેવી. પંદરમા ભાવના અધ્યયનમાં ભગવાન મહાવીર પ્રભુના જીવનનું વિસ્તારથી વર્ણન છે અને પાંચ મહાવ્રતોની ભાવનાઓનું વર્ણન છે. જે સૂત્રપાઠને આધારે ચૂણિમાં વર્ણન છે તે સૂત્રપાઠી અનેક સ્થળે વર્તમાનપાઠપરંપરામાં નથી અથવા થોડા-વધતા અંશે ભિન્ન છે. સ્થાનાંગસૂત્રમાં ના માવVIE એમ કહીને જે પાઠનો ઉલ્લેખ કર્યો છે તે સૂત્રપાઠ ભાવના અધ્યયનમાં આજે તો મળતો જ નથી. પરંતુ આચારાંગચૂર્ણિમાં એની વ્યાખ્યા કરેલી છે, તે જોતાં ચૂર્ણિકાર સામે જે પ્રાચીન પાઠપરંપરા હતી તેમાં તો એ પાઠ હતોંજ એ વાત નિશ્ચિત છે. જુઓ પૃ. ૨૭૪ ટિ. ૭. વર્તમાન પા૫રંપરામાં એવા પણ કેટલાક પાઠો છે કે જેનો સ્પષ્ટ અર્થ સમજવામાં કઠિનતા પડે છે, પરંતુ ચૂણિસંમત પાઠને આધારે અર્થ તરત સમજાય છે. ઉદાહરણ તરીકે પૃ. ૨૬૪માં भीमं भयभेरवं उरालं अचेलयं परीसहे सहति त्ति कटु देवेहिं से णाम कयं समणे भगवं महावीरे આવો પાઠ મળે છે. આચારાંગચૂર્ણિપ્રમાણે જે મરવા વંતા દિમાગો પાત્રણ મરતિરતિસાદે ..... હિં તે જામ જયં તમને મજાવું મહાવીર આવો પાઠ જણાય છે. આવશ્યકચૂણિમાં (પૃ૦ ૨૪૫) પણ સમયે મામેરવા રવંતા વડિમાસતવારણ અરતિતિકદ્દે વિપુ ધિતિવિધિ પરીદવરસાદે રિ ટેસ્ટિં સે મં તમને મજાવં મહાવીરે આવો પાઠ મળે છે. કલ્પસૂત્રમાં પણ સમયે भयभेरवाणं परीसहोवसग्गाणं खंतिखमे पडिमाणं पालए धीमं अरतिरतिसहे......देवेहिं से णाम कयं મળે મા મહાવીરે આવો પાઠ મળે છે. જુઓ પૃ૦ ૨૬૪ ટિ. ૨, પૃ. ૨૬૩ ટિ૨૧. પૃ૦ ૨૮૭ ૫૦ ૨ આદિમાં સિમેવા વગેરે પાઠ મળે છે. તેનાથી શાન્તિા એવા પાઠનો આભાસ થાય છે, પરંતુ ચૂર્ણિમાં ઉતિ મેરે વગેરે પાઠ છે અને તેનો અર્થ ચૂર્ણિકારે સ્પષ્ટ આપેલો ૧. અર્ધમાગધીમાં ઘણે સ્થળે દૃ ને સ્થાને ધ લખાય છે જેમકે ગઠ્ઠા ને બદલે બધા. હસ્તલિખિતમાં ધ અને ૨, તથા ૫ અને ૪ ઘણીવાર સરખા જેવા લખાય છે. એટલે મામાન માંથી મહામધાળિ =મહત્તવાળિ એવો પાઠ કાલાંતરે બની ગયો હોય એ પણ સંભાવના છે. ૨. ચર્ણિસહિત નિશીથસૂત્ર સન્મતિજ્ઞાનપીઠ-આગરાથી પ્રકાશિત થયેલું છે. તેમાં અનેક સ્થળે સૂત્રપાઠોનો ચૂર્ણિ સાથે પૂરેપૂરો મેળ ખાતો નથી. અમે વાચકોની સુગમતા માટે પૂઠાંક તો મુદ્રિત નિશીથસૂત્ર(ચૂર્ણિસહિત)નો જ આપેલો છે, પરંતુ સૂત્રો અને ચૂર્ણિનો પાઠ આગમપ્રભાકર સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે અનેક પાઠ-પાઠાંતરોવાળો જે નિશીથચાણનો આદર્શ લખાવેલો છે તેને આધારે શુદ્ધ કરીને તે તે સ્થળે ટિપ્પણમાં આપેલો છે, એટલું વાચકોએ ખાસ લક્ષ્યમાં રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy