SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો દબાણ-પ્રેરણા. તવ-ય-સિરીએ તપના તેજની લક્ષ્મી વડે. ઈમાઓ આ. ચાઉરંત-સંસારકાનારાઓ ચારે દિશાઓમાં ફેલાયેલા સંસારરૂપી અટવીથી. સાહઢ-સંસાર વાસનાઓથી સંકોચાઈને. નિચરિસ્સામિમોક્ષ પામીશ. નિત્યાર-પારગા=સંસારસમુદ્રને તરીને પાર જનારા-મોક્ષે પહોંચનાર. હોહસ્થાઓ. (૪) શિ. “ઈચ્છામિ ખમા-સમાણો-” (ગરઃ- છંદેણ”) શિખ - “મથએ વંદામિ" ઇચ્છામિ ખમાસમણો ! અહમપુત્રા “ઇ કયાઈ ચતે કિઈ-કમાઈ “આયારમંતરે વિણયમંતરે સેહિઓ ષસેહાવિઓ; "સંગતિઓ, "ઉવગ્રહિ; "સારિઓ, વારિ “ચોઈઓ, પડિ-ચોઇ; જૈચિયત્તા મેડિ -ચોયાણા.અભુદ્ધિઓ “હં“તન્મહું તવ-અ-સિરીએ- ઇમાઓ ચાઉતિ-સંસાર-કતારાઓ-સાહટ 'નિત્યસ્લિામિ”૨૦ સૈનિકટુ, સિરસા જમાણસા મથએ વંદામિ' (ગરેટ "નિત્યાર-પારગ “હોહ") (૪) ગાથાર્થ :શિ, “હે ક્ષમાશ્રમણ પ્રભો! (ગુ“જેવી તમારી ઈચ્છા”) શિષ્ય-“હું વંદન કરું છું.”હે ક્ષમાશ્રમણ 'પ્રભો! હું અપૂર્વ વંદના કરવા ઈચ્છું છું. અને મેં-આચારે વિના કે વિનય વિના-પૂર્વ વંદનાદિ [ગુરુપ્રતિપ્રત્તિ] કયાં "હોય, [અને મને] [આપે] શિખામણ આપી હોય, બીજા પાસે અપાવી હોય, મારો સ્વીકાર કર્યો હોય, મારા ઉપર મહેરબાની કરી હોય, મને યોગ્ય પ્રવૃત્તિમાં દોર્યો હોય, અયોગ્ય પ્રવૃત્તિથી રોકયો હોય, મને ટોકીને યોગ્ય પ્રવૃત્તિઓમાં પ્રેર્યો હોય, તે પ્રમાણે યોગ્ય પ્રવૃત્તિમાં વારંવાર પ્રય હોય, એ બધી પ્રેરણા મને બહુ ગમે છે. કેમકે, “આ ચાર છેડાવાળી સંસાર” રૂપી અટવીથી આ સંસારને સંકેલીને હું પાર ઊતરીશ” એમ સમજીને “આપની આ તપ રૂપી તેજસ્વી લક્ષ્મી વડે ખેંચાઈને આપની પાસે હું આવેલો છું. માટે આપને મસ્તકે અને મનોભાવથી વંદન કરું છું.” (ગુ- “તમે સંસારસમુદ્રને” તરીને પાર પહોંચી જશો.”) વિશેષાર્થ : આ ખામણાં જાણે ગુરુ અને શિષ્યની, પાક્ષિક પ્રતિક્રમણથી સંપૂર્ણ શુદ્ધિ કર્યા બાદ, સાફ અંત:કરણની પાક્ષિક મિલન રૂપ મુદ્દાની વાતચીતના સ્વરૂપમાં હોય તેમ લાગે છે. શિષ્ય સર્વથા મન વચન કાયાથી ગુરુને સમર્પિત થઈને આગળ વિશેષ સંયમમાર્ગ આરાધવા માટે ગુરના શુભાશીર્વાદ મેળવે છે, ગુરુનું વિશેષ સાંનિધ્ય મેળવે છે, ગુરુના અંત:કરણમાં પ્રવેશે છે, ગુરુ તરફ ખૂબ ભકિતભાવ બતાવે છે, સંયમ માટે પોતાની અનન્ય તત્પરતા બતાવે છે, પોતાની ભૂલો સુધારવા માટે ગુરુ મહારાજના પ્રયાસોને અનુમોદે છે, સંયમથી કંટાળતો નથી પરંતુ કહે છે કે, “એ તો મને પ્રિય છે.” વગેરે અત્યન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy