SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (હે નાથ ! મેં કરેલા દુષ્પતિની ગહ કરતો, અને સુકૃતિની અનુમોદના કરતા, શરણરહિત હું આપના ચરણના શરણે જઉં છું.) ઈત્યાદિ કલાકમાં પંચસૂત્રના પ્રથમ સૂત્રને સાર અત્યંત સુંદર રીતે ગુંથી લીધેલું છે. જુઓ આ પંચસૂત્ર ગ્રંથનું ટિપણુ પૃ. ૧૧૧. પ્રસિદ્ધ વ્યાખ્યાકાર આ. ભ. શ્રી મલયગિરિશ્ન રિ મહારાજે ધર્મસંગ્રહણીની ટીકાના પ્રારંભમાં પંચભૂત્રકટીકાને પ્રારંભને કેટલોયે ભાગ શબ્દ તથા અર્થથી ગુંથી લીધેલ છે. જુઓ આ પંચસૂત્રક ગ્રંથનું ટિપશુ પૃ૦ ૧૦૮–૧૦. આ બધું જોતાં વિક્રમની ૧૧ મી તથા ૧૨ મી શતાબ્દીમાં આ ગ્રંથને કે સુંદર પ્રચાર હતો તેને આધાર આપણને મળે છે. તે પછી ૧૭ મી શતાબ્દીમાં વાચકવર ઉપાધ્યાય ભગવાનશ્રી યશાવિજયજી મડારાજે તેમના ગ્રંથમાં આને ખૂબ જ ઉપયોગ કર્યો છે. જએ આ પંચસૂત્રક ગ્રંથમાં ૫૦ ૧૩ ટિવ ૪, પૃ. ૧૮ ટિ. ૩ ગ્રંથનું નામ સટીક પચત્ર મંથના સંશોધન માટે આઠ હસ્ત લિખિત આદર્શોને અમે ઉપયોગ કર્યો છે. તેને વિગતવાર પરિચય પણ આ ગ્રંથના પ્રારંભમાં જ (પૃ. ૧-૨) ટિપણુમાં આપેલ છે. તેમાં પંચસૂત્રના મૂળના સંશે ધન માટે ત્રણ તાડપત્ર ઉપર લખેલા તથા બે કાગળ ઉપર લખેલા એમ પાંચ આદર્શોને ઉપયોગ કરવામાં આવ્યો છે, અને ટીકાના સંશોધનમાં એક તાડપત્ર ઉપર લખેલા આદર્શને અને બે કાગળ ઉપર લખેલા આદર્શોને ઉપયોગ કરવામાં આવ્યો છે. પંચસૂત્રના પાંચ સૂત્રો પૈકી પ્રથમ સૂત્રની ટીકા સુધી તાડપત્ર ઉપર લખેલા બી જ પણ એક આદર્શને ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે આ સટીક ગ્રંથના સંશોધનમાં નવ હસ્તલિખિત આદર્શોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, છતાં તાડપત્ર ઉપર લખેલા એક આદર્શમાં જ પ્રારંભમાં મૂળ અને પછી ટીકા લખેલાં હેવાથી એકંદરે આ હસ્તલિખિત આદર્શોને ઉપયોગ કરવામાં આવ્યું છે. તે તે આદર્શ પ્રતિઓના અંતમાં જે ઉલેખ છે તેની નોંધ પૃ૦ ૭૯ ટિ ૨ માં તથા પૃ. ૮૧ માં અમે આપેલી છે. - આ ઉલેખ જોતાં. તાડપત્ર ઉપર લખેલી K તથા K1 આ બે પ્રતિઓમાં વંરસૂત્ર એ નામોલ્લેખ છે, લોકોમાં પણ પંતગ નામથી જ પ્રસિદ્ધિ છે, વિક્રમની પંદરમી શતાબ્દીમાં કોઈ મહાપુરૂષે તે સમયના કેટલાક પ્રથાની યાદી તૈયાર કરેલી છે કે જે વૃદ્ભિાનિ નામે પ્રસિદ્ધ છે. તેમાં, ७५. पाञ्चसूत्र प्राकृतमूलम् , सूत्राणि २१०. (૨) વૃત્તિ દ્દરિદ્રી ૮૮૦. એવો ૭૫ માં નંબરના ગ્રંથ માટે ઉલ્લેખ મળે છે. એટલે તેમાં પણ પંચસુત્ર એવો ઉલ્લેખ છે. અને ૩૨ અક્ષરને એક લેક એ ગણતરીથી ૨૧૦ એ પંચસૂત્રમૂળનું લેક પ્રમાણ જણાય છે. ૮૮૦ એ ટીકાનું લેક પ્રમાણ છે અને ટીકાના હસ્તલિખિત આદર્શોમાં પણ એ સ્પષ્ટ જણાવેલું છે જ. (જઓ આ સટીક પંચસૂત્રક ગ્રંથમાં પૃ૦ ૮૧). તેમ છતાં કાગળ ઉપર લખેલી C.D. પ્રતિએમાં વંનપુત્રા એ ઉલ્લેખ છે, વળી આચાર્યશ્રી હરિભકલ્સ રિજી મહારાજે સર્વત્ર વૃ૦ , ૨૪, ૪૪, ૬, ૮૦, ૮૬, માં વસ્ત્રસૂત્ર, qસૂત્રટીઇ, વસૂવળ્યાયા એ જ ઉલ્લેખ કરેલ છે, તેમજ યોગનિંદની પ્રાચીનટીકામાં પણ વસ્ત્રાવૃત્તિ એ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એટલે ૧, જએ આ પંચસૂત્રક ગ્રંથના પરિશિષ્ટમાં પૃ. ૧૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001111
Book TitlePanch sutrakam with Tika
Original Sutra AuthorChirantanacharya, Haribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, V M Kulkarni
PublisherB L Institute of Indology
Publication Year1986
Total Pages179
LanguagePrakrit, Sanskrit, English, Gujarati
ClassificationBook_Devnagari, Karma, Principle, B000, B015, G000, & G015
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy