SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવયોગની પણ પ્રાપ્તિ થાય છે. અન્યદર્શનકારો જેને સમાધિ કહે છે તેને જ જૈનદર્શનકારો ભાવયોગ કહે છે. આ પ્રમાણે યોગના પ્રસંગથી ઉત્તરોત્તર ફળવિધિને જણાવીને (એટલે કે માર્ગાનુસારિતાનું પોતાનું ફળ શ્રધ્ધાવત્ત્વ, શ્રધ્ધાવત્ત્વનું પોતાનું ફળ પ્રજ્ઞાપનીયતા, અને પ્રજ્ઞાપનીયતાનું પોતાનું ફલ ક્રિયાતત્પરતા ઇત્યાદિ પોતપોતાના ફળવિધિને જણાવીને) હવે પાંચમું લિંગ જણાવે છે – (૫) ગુણરાગી = વિશુધ્ધ આશયવાળો હોવાથી ગુણોનો જ રાગી, આટલી ઊંચી કક્ષાએ આવનાર આત્મા નિર્મળ હૃદયવાળો હોવાથી બીજાના ફક્ત ગુણોનો જ પ્રેમી હોય છે. (૬) શકયારંભસંગત:- પોતાનાથી બની શકે તેટલાં જ ધર્મકાર્યોનો આરંભ કરવાવાળો. જે ધર્મકાર્ય પોતાનાથી કરવું અશક્ય છે તેનો આરંભ કરે તોપણ કંઈ ફળ પ્રાપ્ત થવાનું નથી. કારણ કે તે કાર્ય બનવાનું જ નથી. તો તેવાં ફળપ્રાપ્તિની અપેક્ષાએ વચ્ચે કાર્યોનો આરંભ કરવાની ઇચ્છા જેના હૃદયમાંથી નિવૃત્તિ પામેલી છે તે છઠું લિંગ જાણવું. આ પ્રમાણે ચારિત્રવાન્ આત્માનાં કુલ છ લિંગો જાણવા || ૧૫ / અવતરણ :- સ્થં વારિત્રી સર્વારિકમેતાવિથ રૂત માદ - આ ચારિત્રવાન્ આત્મા દેશ અને સર્વ ચારિત્રના ભેદથી અનેકવિધ છે. તે જણાવે છે एसो 'सामाइयसुद्धिभेयओ "णेगहा "मुणेयव्यो । ૧મUTIપરિપIPયા, તે ના સ્વર ત્તિ | ૬ || gષઃ વારિત્રી “સામાયિકશુદ્ધિ મેત ” - રૂત્વરે તરફીવરપોર, "अनेकधा"= अनेकप्रकारोमन्तव्यः ।सामायिकादिप्रतिमानुक्रमेण गृही, तथा સામાયિa - છેવોપલ્શાવ્યવિમેન'ITR: I વશમ ? ત્યાદ - आज्ञापरिणतिभेदात् न मौनीन्द्रवचनपरिणतेरन्यत् शुद्धिकारणमिति कृत्वा । अन्ते यावत् सर्वभेदानां वीतरागः। तत्रापि क्षायिक वीतरागः । રૂતિ ગાથાર્થ ? | ૨૬ છે I યોગશતક - ૫૦ / . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy