SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અવતરણ :- ઉતાવનાવાદ – આ જ વાત વધુ સ્પષ્ટ સમજાવતાં આચાર્યશ્રી જણાવે છે કે : 'तप्पोग्गलाण 'तग्गहणसहावावगमओ य "एयं ति। “ “ઈä ના તદ વંથા ર ન્નતિ કે ૨૨ | “તત્પત્રિાના'' વર્ષપ્રતિપરમાપૂનાં,“તદ્દસ્વિમાવાપનામતઃ'जीवग्रहणस्वभावायगमात्, “चशब्दात् जीवस्य च तद्ग्राहकस्वभावापगमात् कारणाद्एतनूनं निवृत्तप्रकृत्यधिकारित्वम्, एतत्पुरस्सरंच प्रस्तुताधिकारित्वम् રૂ'= ચંદ્રષ્ટવ્ય વિપક્ષે વાઘામાદ-“રૂતરથા'-યદ્રિપર્વનાગુપીયો, તતઃ ક્રિમ ? રૂત્યાદિ – તથા વસ્થા ૨ યુને, “તથા''= પ્રતિ चित्रानन्तग्रहणप्रकारेण बन्धः,आदिशब्दाद्भूयोग्रहणाग्रहणरूपोमोक्षः,तथा एतनिबन्धनाश्च विकारा दोषगुणलक्षणा इति, एते न युज्यन्ते, अतत्स्वभावस्य तथाभवनायोगात्, अतिप्रसङ्गादिति । ગાથાર્થ :- કર્મપ્રકૃતિઓના પુગલોમાં તપ = તે જીવ દ્વારા ગ્રહણ કરવા પણાના (ગ્રાહ્યપણાના) સ્વભાવનો વિનાશ થવાથી, અને શબ્દથી જીવોમાં કર્મોને ગ્રહણ કરવારૂપ ગ્રાહકપણાના સ્વભાવનો વિનાશ થવાથી, યે = આ નિવૃત્તપ્રકૃત્યધિકારિપણું આવે છે. એમ જાણવું. અન્યથા તો (કર્મ અને જીવમાં ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ ન માનીએ તો) કર્મબંધ અને આદિથી મોક્ષાદિ ઘટી શકતાં નથી. ૧૧. ટીકાનુવાદ = “અગ્નિ ઘાસને બાળે છે.” ત્યાં અગ્નિમાં દાહકસ્વભાવ છે. અને ઘાસમાં દાહ્યસ્વભાવ છે. તો જ આ કાર્ય થાય છે. અન્યથા અગ્નિ પત્થરને કેમ નથી બાળતો ? અને ઘાસ જળ વડે કેમ નથી બળાતું ? તથા “જલ શરીરને સ્વચ્છ કરે છે ત્યાં જળમાં સ્વચ્છ કરવા પણાનો અને શરીરમાં સ્વચ્છ થવા પણાનો સ્વભાવ છે. અન્યથા જળ આત્માને કેમ સ્વચ્છ નથી કરતું ? અને શરીર અગ્નિ વડે કેમ સ્વચ્છ નથી થતું? એટલે કે બન્ને પદાર્થોમાં તેવો સ્વભાવ હોવાથી તે તે કાર્યની નિષ્પત્તિ થાય છે. તેની જેમ કર્મપરમાણુઓમાં જીવ વડે ગ્રહણ કરાવાપણાનો (ગ્રાહ્યપણાનો) સ્વભાવ છે અને જીવમાં કર્મપુદ્ગલોને ગ્રહણ કરવા પણાનો (ગ્રાહક પણાનો) સ્વભાવ છે. આ બન્ને કર્મ અને આત્મામાંથી ગ્રાહ્ય અને ગ્રાહક સ્વભાવોનો - I શતક ૩૦ p Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy