SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કરી હોય, અને તે પ્રવૃત્તિની લગની લાગી હોય તો સ્વપ્નમાં પણ તે પ્રવૃત્તિ થતી દેખાય છે. જો કે સ્વપ્ન તો નિદ્રા દર્શનમોહનીયના ઉદયથી દબાઈ ગઈ છે ચિત્તની ચેતનાશક્તિ જેમાં એવું છે. તથાપિ રસ અને તન્મયતાથી કરેલો અભ્યાસ હતચેતના વાળા સ્વપ્નમાં પણ જો જોવાય છે. આ અનુભવસિદ્ધ વાત છે. આ પ્રમાણે દૃષ્ટાન્ત કહ્યું. હવે તેને અનુસાર દાન્તિકમાં (જેમાં આ દૃષ્ટાન્ન ઘટાડવાનું છે. તેમાં જોડતાં આચાર્યશ્રી જણાવે છે કે – તે સ્વપ્નની જેમ આ ભવમાં રસ અને બહુમાન સહિત જિનાજ્ઞાપૂર્વક અભ્યાસ કરાયેલ પરમયોગદશાવાળું કુશલાદિ ચિત્ત ભવાન્સરમાં પણ જીવો તથા સ્વભાવે જ પામે છે. જે પ્રવૃત્તિ આ ભવમાં દૃઢતર સંસ્કારવાળી બની જાય છે. તે ભવાત્તરમાં જન્મતાં જ ખીલી ઊઠે છે. અતિપ્રયાસ કરવો પડતો નથી. જે ૯૪ || અવતરણ - વસાવંતભાત ? ત્યાદ - જે કારણથી “આ ભવના દૃઢ સંસ્કારો પરભવમાં જન્મતાં જ વિકાસને પ્રાપ્ત કરે છે, તે કારણથી શું કરવું જોઈએ ? તે જણાવે છે - 'ता सुद्धजोगमग्गोच्चियम्मि', "ठाणम्मि एत्थ 'वट्टेजा। 'इह परलोगेसु दढं, “जीविय-"मरणेसु य समाणो ॥ ९५ ।। ત''- તસ્મત , “શુદ્ધારિત''- ITIनिरवद्ययोगमार्गानुरूपे,“स्थाने"-संयमस्थाने सामायिकादौ,अत्रवर्तेत साम्प्रतમન થમ્ ? રૂાદ - 3૬ - પરનોયોઃ “તૂટમ''- અત્યર્થમ, તથા MવિતHRUTયો, સમાન "સર્વત્ર તુન્યવૃત્તિ , પ મુવત્તાવસ્થા વીનમેતન્ ન થાર્થ: છે ૨૬ છે ગાથાર્થ:- તેથી આ જન્મમાં શુધ્ધ યોગમાર્ગને ઉચિત એવા સંયમસ્થાનોમાં વર્તવું જોઈએ તથા આલોક, પરલોક, જીવન અને મરણને વિષે સમવૃત્તિવાળા બનવું જોઈએ. જે ૯૫ | ટીકાનુવાદ - સંઘયણબળ, વિશિષ્ટ ક્ષેત્ર અને વિશિષ્ટકાળ, આદિ સામગ્રીના અભાવે કદાચ આ ભવમાં જ મુક્તિ ન થાય તોપણ આ ભવમાં દઢ પણે પ્રાપ્ત Ch યોગશતક ૯ ર૯on Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy