SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ બદલાવા છતાં વિસ્મૃત (નાશ) પામતો નથી. અર્થાત્ અવિશ્રુતિ સ્વભાવવાળો યોગનો અભ્યાસ ગયા ભવમાં કર્યો છે. ' પ્રણિધાન (તીવ્ર એકાગ્રતા)પૂર્વક યોગદશામાં ગતભવમાં પ્રવૃત્તિ કરી છે. અને તીવ્ર એકાગ્રતા હોવાથી જ સામે ગમે તેવાં મહા વિપ્નો આવે તો પણ તેમાં વિજય મેળવીને યોગદશાનો ખંતથી રસપૂર્વક ગાઢ અભ્યાસ કર્યો છે. આ પ્રમાણે પ્રણિધાનપૂર્વકની પ્રવૃત્તિમાં વિનજય દ્વારા ગાઢ યોગનો અભ્યાસ હોવાથી નવા જન્મમાં જન્મતાંની સાથે જ “પ્રાપ્તિઋસિધ્ધિ” થાય છે. કારણ કે યોગની પ્રાપ્તિ આ જ ક્રમે (પ્રણિધાન-પ્રવૃત્તિ-વિધ્વજય પછી પ્રાપ્તિઋસિધ્ધિ) થાય છે. એટલે મનુષ્યભવમાં આવી યોગદશાનીપૂર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણી-કેવળજ્ઞાન-અયોગી અવસ્થા પ્રાપ્ત કરી અને મુક્તિને અવશ્ય મેળવે જ છે. / ૯૩ . અવતરણ – મધdવસ્તક્ષાર્થનાવૈવાહિ – ૯૩મી ગાથામાં જે સમજાવ્યું. તે જ પ્રસ્તુત વાતના સમર્થન માટે જણાવે છે – 'जह खलु 'दिवसब्भत्थं, रातीए "सुविणयम्मि 'पेच्छंति । તદ દ ગબ્લડબ્બલ્ય, સેવંતિ મવંતરે 1ળવા . ૧૪ | “યથાવતુ''= રૂતિ યશૈવ, “ વિષ્યમ'- અધ્યયનારિબા''रजन्यां, "स्वप्ने"- निद्रोपहतचित्तव्यापाररूपे पश्यन्ति तथानुभवापेक्षया ।एष ટુBIનાઃ સામત હાઈક્તિયોગના- “તથા''-તેર પ્રારે, “રૂદ સન્મસ્થતમ્”-વિનાવિતિંશનાલિસેવને, “મવાન્તરે'-નાસ્તો, “નીવા''- પ્રતિઃ , તત્કામાવ્યાત્ કૃતિ પથાર્થ છે ૨૪ .. ગાથાર્થ- જેમ દિવસે અભ્યાસ કરેલો વિષય જીવો રાત્રિમાં સ્વમની અંદર જુએ છે, તેવી રીતે આ જન્મમાં અભ્યાસ કરેલો વિષય ભવાન્તરમાં પણ જીવો પ્રાપ્ત કરે છે. ૯૪ | ટીકાનુવાદ - જેમ દિવસે અતિશય રસપૂર્વક અભ્યાસ કરેલાં અધ્યયનાદિ શાસ્ત્રો રાત્રિમાં સ્વપ્નની અંદર દેખાય છે. દિવસે જે કોઈ પ્રવૃત્તિ અતિશય રસથી II યોગશાક ટેકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy