SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જે સાચો માર્ગ છોડે તેને પોતાના માનેલા અસત્યને સત્ય કરવા અનેક કલ્પનાઓ અને ઉપચારો માનવા પડે. એટલે જ કોઈ દર્શનકારે ઈશ્વરકર્તક જગત્ છે એમ માન્યું. કોઈ દર્શનકારે પ્રકૃતિકર્તક જગત છે એમ માન્યું, કોઈએ પાંચભૂતાત્મક જગત્ છે એમ માન્યું. ઇત્યાદિ દર્શનવાદો યથાર્થમાર્ગથી પતિત છે એટલે જ જગતની વ્યવસ્થા ઘટાડવા કપોલકલ્પિત કલ્પનાઓ કહ્યું છે. આ ચર્ચા સૂક્ષ્મબુદ્ધિથી સમજવા જેવી છે. જ્યારે આ આત્મા યોગસામ્રાજ્ય ઉપર આરૂઢ થયો છે. રાગાદિ જામ થયેલા મળોને દૂર કરવા માટે ભાવનાશ્રુતપાઠ અને તીર્થશ્રવણથી નક્કર ભૂમિકાવાળો બની આત્મસંપ્રેક્ષણ કરવા એકાન્તમાં ગુરુના અવલંબને બેઠો છે. ત્યાં આ કર્મનો બંધ જીવને અનાદિનો છે. એને સમ્યગ્દર્શનાદિ ઉપાયોથી દૂર કરી શકાય છે. ઇત્યાદિ ચિંતનના પ્રસંગમાં પ્રસંગવશાત આટલી કર્મચર્ચા આચાર્યશ્રીએ જણાવી છે. હવે મૂળ વાત ઉપર આવતાં આગળ જણાવે છે કે – અવતરણ :- પ્રસ્તામયિત્યયાડ૬ - હવે રાગાદિ દોષોને દેખવા રૂપ પ્રસ્તુત આત્મસંપ્રેક્ષણ જણાવતાં કહે છે કે : 'तत्थाभि संगो खलु रागो, अप्पीइलक्खणो 'दोसो। મuTvr પુખ મોહો, જે વીડજ સિં . ૧૨ ) તત્રમMar “I:"= બાવરા, ર ા રૂતિ વી. अप्रीतिलक्षणो द्वेषः, स्वरूपस्यैव लक्षणत्वात् भावद्वेष एव । अज्ञानं पुनर्मोहः, મોહન મોદતિ વૃત્વા : “ તિ '= વાથતે માં ““ મ''=...ત્યર્થન "अमीषां"रागादीनां,एवमात्मप्रेक्षणमिति।सुज्ञानंचैतद्विदुषांशास्त्रानुसारतः क्षयोपशमविशेषात्, सुप्तमण्डितप्रतिबुद्धादर्शक - दर्शनन्यायसिद्धमेतत् । अनीदृशस्य तु योगेऽनधिकार एव । इति गाथार्थः । ॥ ५९ ॥ ગાથાર્થ ત્યાં “આસક્તિ” એ રાગ છે. “અપ્રીતિ” એ દૈષનું લક્ષણ છે. અને વળી અજ્ઞાન એ મોહ છે. આ ત્રણ દોષોમાંથી મને અતિશય કોણ પીડે છે? (એમ આત્મસંપ્રેક્ષણ આ યોગીએ કરવું જોઈએ.) પ૯ // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy