SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૭-૮ ૬૩૧ અભૂતવ્યવહારનયથી જીવનઇં મૂર્તસ્વભાવ પણિ કહિઇં. ગત વ યમાત્મા ક્યતે, માત્માને પયામિ' એ વ્યવહાર છઈ. એ સ્વભાવે જ “રો ૨ પામવાસુપૂ” ઇત્યાદિ વચન છઇં. પરમભાવગ્રાહકન ઇ પુદ્ગલદ્રવ્ય વિના, બીજાં સર્વ દ્રવ્યનઇ અમૂર્તસ્વભાવ કહિછે. || ૧૩-૮ II વિવેચન- આ ત્રણ ગાથાઓમાં ચેતન અચેતન મૂર્તિત્વ અને અમૂર્તિત્વ આ ચાર સ્વભાવોમાં નવો જણાવે છે. असद्भूतव्यवहारनयथी कर्म-ज्ञानावरणीयादिक, नोकर्म-मन-वचन-काया, पणि चेतन कहिइं, चेतनसंयोगकृतपर्याय तिहां छइ, ते माटइं. "इदंशरीरमावश्यकं जानाति" इत्यादिव्यवहारोऽत एव भवति. "घृतं दहति" इतिवत्. परमभावग्राहकनयइं-ते कर्म नोकर्म अचेतन स्वभाव कहिइं. जिम घृत મનુષ્ઠાવમાd. | ૨૩-૬ | ચેતનસ્વભાવ” જીવોમાં જે છે. તે પરમભાવ ગ્રાહકનયથી છે. આ વાત આગલી ગાથામાં આવી છે. તે જ ચેતન સ્વભાવ કર્મોમાં અને નોકર્મોમાં પણ વર્તે છે. પણ તે અસદ્ભુત વ્યવહારનયથી વર્તે છે. આમ સમજવું. . કર્મો એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વિગેરે ૮ અને ૧૫૮ પ્રકારનો થયેલો જે પ્રકૃતિબંધ છે, તથા નોકર્મો એટલે કર્મબંધમાં હેતુભૂત મન વચન અને કાયાની જે શુભાશુભ ચેષ્ટા તે, આ બન્ને પુદ્ગલદ્રવ્ય હોવાથી પરમભાવગ્રાહકનયથી અચેતન જ છે. તો પણ “ચેતનસિંથો પર્યાય તિહાં છે તે બદ” ચેતન એવા જીવદ્રવ્યનો સંયોગ તે કર્મ-નોકર્મને છે. તથા ચેતન એવા જીવદ્રવ્યના સંયોગ દ્વારા કરાયેલા પર્યાયો (પરિણમન) પણ ત્યાં વર્તે છે. જેમ કે જે કાર્મણવર્ગણા છે. તે જ્ઞાનાવરણીયાદિ રૂપે જે પરિણામ પામી, તેમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ આદિ જે જે પર્યાયો પ્રગટ થયા તે સર્વે જીવના સંયોગે થયા છે. તેવી જ રીતે મન-વચન અને કાયાની (નોકર્મોની) જે કોઈ શુભ અથવા અશુભ પ્રવૃત્તિઓ થાય છે. તે સઘળી પ્રવૃત્તિઓ ચેતનના સંયોગ દ્વારા થાય છે. તેથી અસભૂત વ્યવહારનયથી કર્મ અને નોકર્મમાં પણ ચેતનસ્વભાવ કહેવાય છે. કાશ્મણ વર્ગણા અથવા (જીવ વિનાનું) શરીર એમને એમ જગતમાં પડ્યું હોય તો કંઈ પણ કાર્ય કરી શકતું નથી. જીવનો સંબંધ હોય તો જ કાર્ય કરી શકે છે. તે માટે તેમાં પણ આ નયથી ચેતનતા છે.
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy