SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૧૩ : ગાથા-૭-૮ ૬૩૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અસભૂત વ્યવહારથી રે, જીવ અચેતન ધર્મ છે પરમભાવ ગ્રાહકનયાં રે, મૂરત કર્મ નોકર્મ છે ચતુર વિચારીએ ૧૩-૭ | અસભૂત વ્યવહારથી રે, જીવ મૂત્ત પણિ હોઈ ! પરમનયઈ પુદ્ગલ વિના રે, દ્રવ્ય અમૂર્ત તું જોયો રે | ચતુર વિચારીએ || ૧૩-૮ છે. ગાથાર્થ– કર્મોને અને નોકર્મોને જે ચેતન કહેવાય છે. તે અસભૂત વ્યવહારનયથી જાણવું. પરંતુ પરમભાવગ્રાહક નયથી તો તેઓમાં અચેતનધર્મ છે એમ જાણવું. || ૧૩-૬ | જીવમાં જે અચેતનસ્વભાવ છે તે અસદ્ભુત વ્યવહારનયથી જાણવો. કર્મ અને નોકર્મમાં જે મૂર્ત સ્વભાવ છે તે પરમભાવગ્રાહક નયથી જાણવો. | ૧૩-૭ જીવમાં જે મૂર્તિપણું છે. તે અસદ્ભૂતવ્યવહાર નથી જાણવું. પુદ્ગલ વિનાનાં શેષ પાંચ દ્રવ્યોમાં જે અમૂર્તિસ્વભાવ છે. તે પરમભાવ ગ્રાહકનયથી છે. એમ છે શિષ્ય ! તું જાણ. / ૧૩-૮ || ટબો- અસદ્ભુત વ્યવહારનયથી કર્મ જ્ઞાનાવરણીયાદિક, નોકર્મ-મન વચન કાયા, પણિ ચેતન કહિછે. ચેતનસંયોગકૃત પર્યાય તિહાં છઇ, તેમાટઇં. “ शरीरमावश्यकं जानाति' इत्यादिव्यवहारो अत एव भवति, घृतं दहति इतिवत्" પરમભાવગ્રાહક નથઇ તે કર્મ નોકર્મ અચેતન સ્વભાવ કહિઇં. જિમ ધૃત અનુષ્ણસ્વભાવ. I[ ૧૩- I અસભૂતવ્યવહારનયથી જીવ, અચેતનસ્વભાવ કહિઇ. ગત વ “નડોક્યમ્' “મતનો થમ્' ઇત્યાદિ વ્યવહાર છઈ. ન “માં જ નાનામિ' તિ પ્રતીત્યા विलक्षणाज्ञानसिद्धि-र्वेदान्तिनामपास्ता, असदभूतव्यवहारनयग्राह्येण अचेतनस्वभावेनैव तदुपपत्तेः ॥ પરમભાવગ્રાહક નયઇ કર્મ-નોકર્મ ન મૂર્તસ્વભાવ કહિઈ ! ૧૩-૭ II
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy