SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૧. દ્રવ્યાર્થિક નયના ૧૦ ૪. સંગ્રહનયના ૨ ૨. પર્યાયાર્થિકનયના ૬ ૫. વ્યવહારનયના ૨ ૩. નૈગમનયના 3 ૬. ઋજુસૂત્રનયના ૨ ઢાળ-૬ : ગાથા-૧૬ છે. ॥ ૮૮ ॥ ૭. શબ્દનયનો ૮. સમભિરૂઢનયનો ૯. એવંભૂતનયનો ૧ ૧ ૧ કુલ = ૨૮ આ પ્રમાણે નવે નવોના મળીને કુલ ૨૮ ભેદ થયા. જે ઘણા ભેદો કહેવાય ૨૭૭ નવઈ નય ઈમ કહિયા, ઉપનય તીન કહિઈ સાર રે । સાચલો શ્રુત અરથ પરખી, લહો જસ વિસ્તાર રે ।। બહુભાંતિ ફઈલી જઈન શઈલી II ૬-૧૬ ॥ ગાથાર્થ– આ પ્રમાણે નવે નયો સમજાવ્યા, હવે ત્રણ ઉપનય જણાવે છે તેમાં જે જે સાચો શ્રુતનો અર્થ હોય, તેની પરીક્ષા કરીને ગ્રહણ કરો અને યશના વિસ્તારને પ્રાપ્ત કરો. ॥ ૬-૧૬ || ટબો- ઈમ નવઈં નય કહિયા, હિવઈ-૩ ઉપનય દિગંબર પ્રક્રિયાŪ કહિઈં છઈં. એહમાંહિ-સાચો શ્રુતનો અર્થ પરખી કરીનŪ, બહુશ્રુત પણાના યશનો વિસ્તાર પામો. “નયાનાં સમીપે ઉપનયાઃ” || ૬-૧૬ || વિવેચન— આ પ્રમાણે નવે નયોના અર્થ સંક્ષેપથી સમજાવ્યા. તેનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે इम नवई नय कहिया, हिवइ - ३ उपनय दिगंबर प्रक्रियाई कहि छई एहमांहिसाचो श्रुतनो अर्थ परखी करीनइं बहुश्रुतपणाना यशनो विस्तार पामो. नयानां समीपे ૩૫નયાઃ || ૬-૬ | આ પ્રમાણે નવે નયો સમજાવ્યા. તથા નવે નયોના અર્થો અને તેના ૨૮ ભેદો અને તે ૨૮ ભેદોના અર્થો પણ સમજાવ્યા. હવે ૩ ઉપનયો દિગંબર પ્રક્રિયામાં જે પ્રમાણે નયચક્રમાં સમજાવ્યા છે. તે પ્રમાણે સમજાવીએ છીએ, આ પ્રમાણે નયોના અને ઉપનયોના જે અર્થો સમજાવાય છે તેમાં શાસ્ત્રાનુસારી જે જે અર્થ હોય, તેના સત્યાર્થને સમજીને, તેની પૂર્વાપર બરાબર પરીક્ષા કરીને, બહુશ્રુતપણાના” યશને પ્રાપ્ત કરો. જે મહાત્માઓ શાસ્ત્રાનુસારી સૂક્ષ્મ અર્થનું સુંદર રીતે અવગાહન કરે છે. તેઓને
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy