SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૪ સપ્તભંગ એ દઢ અભ્યાસી, જે પરમારથ દેખાઈ રે ! જસ કીરંતિ જગિ વાધઈ તેહની, જઈને ભાવ તસ લેખઈ રે || ૪-૧૪ || ગાથાર્થ– આ સપ્તભંગીનો દૃઢ (ઠોસબંધ) અભ્યાસ કરીને જે જે વિદ્વાન પુરુષો પરમાર્થને (પદાર્થોના યથાર્થ સ્વરૂપને) જાણે છે તેઓની યશોગાથા અને કીર્તિ આ જગતમાં વૃદ્ધિ પામે છે. અને તેઓનો જ જૈન ભાવ લેખે લાગે છે. (સફળતા પામે છે.) || ૪-૧૪ || - ટબો- ફલિતાર્થ કહઈ છઈ- એ કહિયા જે સપ્તભંગ, તે દઢ અભ્યાસ સકલાદેશ વિક્લાદેશ નયસપ્તભંગ પ્રમાણસપ્તભંગ ઈત્યાદિ ભેદઈ ઘણો અભ્યાસ કરી, જે પરમાર્થ દેખઈ, જીવાજીવાદિ પરમાર્થ રહસ્ય સમજઈ, તેહની યશકીર્તિ વાધઈ. જે માટઈ સ્યાદવાદપરિજ્ઞાનઈ જ જૈનનઈ તર્કવાદનો યશ છઈ. અનઈં જૈનભાવ પણિ તેહનો જ લેખઈ. જે માર્ટિ નિશ્ચયથી સમ્યકત્વ સ્યાદ્વાદપરિડાને જ છઈ. उक्तं च सम्मतौचरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । વરરામ્સ , નિછાશુદ્ધ યાતિ -૬૭ / (સ0 પ્ર0) એ ચોથઇ ઢાલઈ ભેદભેદ દેખાડ્યો. અનઈ સપ્તભંગીનું સ્થાપન કરિઉં. | ૪-૧૪ II વિવેચન- નિતાર્થ વદ છઠું =આ ઢાળોનો ફલિતાર્થ (સારાંશ) જણાવે છે કે- આ સપ્તભંગી, સાત નયો, નિશ્ચયનય, વ્યવહારનય, ત્રિપદી, આ સઘળું પારમાર્થિકપણે જાણવા લાયક છે. આ જ જૈનદર્શનનો સાર છે. આ સમજાય તો જ વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજાય, અને વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજાય તો જ મિથ્યાજ્ઞાન નાશ પામે છે. સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે. તે માટે આ સપ્તભંગી આદિ ભાવોનો દઢ (મજબૂત-ઠોસબંધ) અભ્યાસ કરવો જરૂરી છે. આ જ વાત ગ્રંથકારશ્રી પોતે જ કહે છે ए कहिया जे सप्तभंग, ते दृढ अभ्यास सकलादेश विकलादेश नयसप्तभंग प्रमाणसप्तभंग इत्यादि भेदई घणो विस्तार करी, जे परमार्थ देखइ, जीवाजीवादि परमार्थ रहस्य समजइ, तेहनी यशकीर्ति वाधइ. ૧૩
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy