SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૨ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ जं च पुण भगवया, तेसु तेसु सुत्तेसु गोयमाईणं । પન્નવસUT Tયથા, વારિયા તે ગાયી રૂ-૧૨ (સ. પ્ર.) રૂપાદિકનઈ ગુણ કહી સૂત્રિ બોલ્યા નથી. પણિ “વUVIUMવા થપગવા” ઇત્યાદિક પર્યાય શબ્દઈ બોલાવ્યા છઈ. તે માહિં તે પર્યાય કહિઇ, પણિ ગુણ ન કહિછું. અનઈ “મુળાના' ઇત્યાદિક કામિ જે ગુણ શબ્દ છઈ. તે ગણિત શાસ્ત્રસિદ્ધ પર્યાયવિશેષ સંખ્યાવાચી છઈ, પણિ તે વચન ગુણાસ્તિકનયનો વિષયવાચી નથી” उक्तं च सम्मतौ जंपंति अस्थि समये, एगगुणो दसगुणो अणंतगुणो । વારું પરિણામો, મારૂ તહાં ગુurવિલે રૂિ-શરૂ ા (સ. પ્ર.) गुणसद्दमंतरेणवि, तं तु पजवविशेषसंखाणं । સિપાવર, સંલ્લા સત્થથમાં ' ય mત્તિ રૂ-૨૪ો (સ. પ્ર.) जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । મહિષ્મ મુદ્દે, તહેવ થયે ઉપ તંત્રે રૂ-II (સ. પ્ર.) “મ ગુણ, પર્યાયથી પરમાર્થદ્રષ્ટિ ભિન્ન નથી. તો તે દ્રવ્યની પરિ શક્તિરૂપ કિમ કહિછે ?” | ૨-૧૨ II વિવેચન- દ ને ગુણ, પર્યાયથી મિન માન છે તેદન તૂષા દ્િ છઠ્ઠ– હવે જે લોકો ગુણોને પર્યાયથી ભિન્ન માને છે અને તેના કારણે જ દ્રવ્યમાં જેમ પર્યાય પામવાની શક્તિ છે. તેમ ગુણમાં પણ પર્યાય પામવાની શક્તિ છે. એવું જે માને છે, તેઓને દોષ આપે છે. આ સંસારમાં ૬ દ્રવ્યો એ મૂલપદાર્થ છે. અને પ્રતિસમયે તે ૬ દ્રવ્યોનું પરિવર્તન થવું-રૂપાંતર થવું નવા નવા સ્વરૂપમાં પલટાવું તે પર્યાય છે. આ બે જ તત્ત્વો છે. માત્ર કોઈ પુછે કે દ્રવ્યમાં જે જે પરિવર્તન થાય છે તે પરિવર્તન શેનુ થાય છે ? કોને આશ્રયી થાય છે? તો જણાવે છે કે ગુણોને આશ્રયી પરિવર્તન થાય છે. કારણકે દ્રવ્ય તો દ્રવ્યસ્વરૂપે સદા ધ્રુવ જ છે. તો તેમાં બદલાયું શું ? તો સમજવું કે જે ગુણો છે તે બદલાયા છે, રૂપાન્તર પામ્યા છે. એટલે કે જે ગુણો છે અને તેનું બદલાવાપણું છે એ બે ભિન્ન તત્ત્વ નથી. જે જ્ઞાન મતિરૂપ હતું તે જ જ્ઞાન હવે શ્રુતરૂપ બન્યું. જે રૂપ નીલ હતું તે જ હવે પીતાત્મક બન્યું. આ રીતે ગુણો અને ગુણોનું પરિવર્તન એમ બે ભિન્ન ભિન્ન તત્ત્વ નથી. માત્ર “ગુણોનું પરિવર્તન” એમ બોલવામાં ષષ્ઠી વિભક્તિ દ્વારા જે ભેદ જણાવાય છે. તે
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy