SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૦-૩૧ ૨૯ પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત અને મનપણે પરિણમાવેલ હોય તે જ. આ કારણે જ મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષય કરતાં અનંતમા ભાગે છે. છતાં વિશુદ્ધિમાં અધિક હોવાથી તેનો નંબર અવધિજ્ઞાન કરતાં આગળ છે. ૧-૨૮-૨૯. સર્વદ્રવ્યપષ વચ્ચે ૧-૩૦ સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલણ્ય ૧-૩૦ સર્વ-દ્રવ્ય-પર્યાયેષુ કેવલભ્ય ૧-૩૦ સૂત્રાર્થ-કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. ૧-૩૦. ભાવાર્થ- ધર્માસ્તિકાયાદિ સમસ્ત દ્રવ્યો, લોક-અલોક સ્વરૂપ સમસ્ત ક્ષેત્ર, ભૂત-ભાવિ અને વર્તમાન એમ અનાદિ અનંતરૂપે સર્વકાલ, અને સર્વે દ્રવ્યોના સર્વપર્યાયો કેવલજ્ઞાની મહાત્માઓ કેવલજ્ઞાનથી જાણે છે. તેથી કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયો કહેવાય છે. ૧-૩). વિનિ માં ખ્યાનિ યુવાપભ્રમિનારનુષ્ય ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભઃ ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદ્ધ એકસ્મિન્ આચતુર્ભઃ૧-૩૧ સૂત્રાર્થ-એક જીવમાં એકી સાથે એકથી પ્રારંભીને વધુમાં વધુ ચાર સુધીનાં જ્ઞાનો ભજનાએ હોય છે. ૧-૩૧. ભાવાર્થ-એક જીવમાં એકી સાથે કેટલાં જ્ઞાન હોય ? તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy