SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ અધ્યાય : ૧-સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર થાય છે. પરંતુ ભવ અને ગુણની પ્રધાનતા હોવાથી ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક કહેવાય છે. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જેમ સર્વે દેવ-નારકીને અવશ્ય હોય જ છે, તેમ ગુણપ્રચયિક અવધિજ્ઞાન સર્વ તિર્યચ-મનુષ્યોને અવશ્ય હોતું નથી. પરંતુ કોઈકને જ હોય છે. તે ગુણપ્રત્યયિકના છ ભેદો આ પ્રમાણે છે. (૧) જે અવધિજ્ઞાન જેને થયું હોય તેની સાથે ચક્ષુની જેમ સર્વત્ર રહે તે અનુગામી. (૨) સાંકળે બાંધેલા દીપકની જેમ જે અવધિજ્ઞાન જેને થયું હોય તેની સાથે સર્વત્ર ન જાય. પરંતુ નિયત સ્થાને આવે ત્યારે જ બોધ કરાવે તે અનનુગામી. (૩) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન દિન-પ્રતિદિન વધતું જાય તે વર્ધમાન. (૪) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન દિન-પ્રતિદિન ઘટતું જાય તે હીયમાન. (૫) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતી. (૬) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન સર્વથા ચાલ્યું ન જાય. પરંતુ કેવલજ્ઞાન સુધી અથવા મરણપર્યત જે અવશ્ય રહે જ તે અપ્રતિપાતી. ૧-૨૩. વિપુતો મન:પર્યાયઃ ૧-૨૪ ઋજુવિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪ ઋજુ -વિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy