SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૭-૩૮ ૨૯૯ રૌદ્રધ્યાન અવિરત જીવોને અને દેશવિરત જીવોને (એટલે કે ૧ થી ૫ ગુણસ્થાનકવર્તી જીવોને) હોય છે. સાધુ મહાત્માને હિંસાદિ પાપોની આવી તીવ્રતા સંભવતી નથી. ૯-૩૬. आज्ञापायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य 39 આજ્ઞાપાયવિપાકસંસ્થાનવિચયાય ધર્મમપ્રમત્તસંયતસ્ય ૩૭ આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મમ્ અપ્રમત્તસંવતસ્ય ૯-૩૭ સૂત્રાર્થ : આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારે ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્ત મુનિને હોય છે. ૯-૩૭ ભાવાર્થ- ધર્મધ્યાનના ચાર ભેદો છે અને આ ધ્યાન અપ્રમત્તમુનિને હોય છે. જો કે ચોથા ગુણસ્થાનકથી ધર્મધ્યાન અંશતઃ સંભવી શકે છે તથાપિ ૪-૫ અને ૬ આ ત્રણ ગુણસ્થાનકોમાં તે ધર્મધ્યાનની માત્રા અતિશય અલ્પ હોવાથી વ્યવહારને ગોચર (વ્યવહારનો વિષય બને) એવું શ્રેષ્ઠ આ ધર્મધ્યાન નથી. તેથી પારમાર્થિક પણે ધર્મધ્યાન ફક્ત સાતમાથી બારમાં ગુણસ્થાનક સુધીના અપ્રમત્ત મુનિઓને જ હોય છે. દિગંબર સંપ્રદાય આ ધ્યાન ૪થી૭માં પણ માને છે. उपशान्त-क्षीणकषाययोश्च ઉપશાન્ત-ક્ષણિકષાયયોશ્ચ -3८ ૯-૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy