SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૧-૩૨ ૨૯૫ આર્તમમનોજ્ઞાનાં સંપ્રયોગ તવિપ્રયોગાય સ્મૃતિસમન્વાહારઃ ૯-૩૧ આર્તમ્ અમનોજ્ઞાનાં સમ્પ્રયોગ તવિપ્રયોગાય સ્મૃતિસમન્વાહારઃ ૯-૩૧ સૂત્રાર્થ : અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થયે છતે તેના વિયોગ માટે કરાતી વિચારણા તે પ્રથમ આર્તધ્યાન. ૯-૩૧ ભાવાર્થ- અમનોજ્ઞ (અણગમતી) વસ્તુઓનો સંયોગ થયે છતે તેનો વિયોગ કેમ થાય? તે માટેની ચિંતા-વિચારણાકરવી તે એટલે કે મનને ન ગમે તેવા કૌટુંબિક, સમાજિક, રાજકીય કે સગાં વહાલાંના પ્રસંગો આવે ત્યારે તથા અણગમતી જડ વસ્તુઓની પ્રાપ્તિ થાય ત્યારે તેને દૂર કરવા માટેની જે ચિંતા-વિચારણા થાય તે પ્રથમ આર્તધ્યાન. ૯-૩૧. વેનાથી ૯-૩૨ વેદનાયાશ્ચ ૯-૩૨ વેદનાયાઃ ચ ૯-૩૨ સૂત્રાર્થ : શારીરિક વેદના થયે છતે તેના વિયોગ માટેની જે વિચારણા કરવી તે બીજું આર્તધ્યાન,. ૯-૩૨ ભાવાર્થ:- શારીરિક રોગોથી થતી પીડા કેમ દૂર થાય? તેની વિચારણા કરવી એ આર્તધ્યાનને બીજો પ્રકાર છે. જો કે આ બીજો પ્રકાર પ્રથમ ભેદમાં અંતર્ગત આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy