SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯-સૂત્ર-૧૩-૧૪-૧૫-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણીય કર્મ હોતે છતે આવે છે. (એટલે કે જ્ઞાનાવરણીય કર્મના અનુક્રમે ક્ષયોપશમયથી અને ઉદયથી આવે છે.) ૯-૧૩ ૨૦૮ સૂત્રાર્થ : દર્શનમોહનીયના ઉદયથી અદર્શન પરીષહ અને અંતરાયકર્મના ઉદયથી અલાભપરીષહ આવે છે. ૯-૧૪ સૂત્રાર્થ : ચારિત્રમોહનીયના ઉદયથી ના૨, અરિત, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર એમ કુલ ૭ પરીષહો આવે છે. ૯-૧૫ સૂત્રાર્થ બાકીના ૧૧ પરીષહો વેદનીયકર્મના ઉદયથી આવે છે. ૯-૧૬ આ ૨૨ પરિષહો કયા કયા કર્મના ઉદયથી આવે છે તે સમજાવે છે. (૧) પ્રજ્ઞાપરિષહ= જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી આવે છે. (૨) અજ્ઞાનપરિષહ= જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી આવે છે. (૩) અદર્શનપરિષહ= દર્શનમોહનીયના ઉદયથી આવે છે. (૪) અલાભપરિષહ= અન્તરાયકર્મના ઉદયથી આવે છે. (પથી૧૧) નાપરિષહથી સત્કારપુરસ્કાર= સુધીના ૭ પરિષહો ચારિત્રમોહનીયકર્મના ઉદયથી આવે છે. (૧૨થી૨૨)બાકીના ૧૧ પરિષહ= વેદનીયકર્મના ઉદયથી આવે છે. ૯-૧૩-૧૪-૧૫-૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy