________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૯-સૂત્ર-૧૦-૧૧-૧૨
૨૭૫
(૨૨) અદર્શનપરિષહર શાસ્ત્રોના ભાવાર્થો ન સમજાય,
પરદર્શનમાં ચમત્કારો દેખાય તો પણ જૈનશાસનથી ચલિત ન થવું. તથા અન્યધર્મની ઇચ્છા ન કરવી તે.
આ બાવીસ પરિષદોમાંથી ક્યા ગુણઠાણે કેટલા કેટલા પરિષહ હોય? અને કયા કયા હોય? તે સમજાવે છે. ૯-૯,
सूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ८-१० સૂક્ષ્મસંપરામ-છપ્રસ્થવીતરાગયોશ્ચતુર્દશ ૯-૧૦ સૂક્ષ્મસંપરા-છાસ્થવીતરાગયોઃ ચતુર્દશ ૯-૧૦
વિશ નિને ૯-૧૧ એકાદશ જિને ૯-૧૧ એકાદશ જિને ૯-૧૧
વાવલંપર સર્વે ૯-૧૨ બાદરસપરાયે સર્વે ૯-૧૨
બાદરસપરાયે સર્વે ૯-૧૨ સૂત્રાર્થ : સૂમસંપરાય ગુણસ્થાનકે તથા છઘ0 વીતરાગ (૧૧-૧૨માં ગુણસ્થાનકવાળા) જીવોને ૧૪ પરીષહો હોય છે. ૯-૧૦
સૂત્રાર્થ : જિનેશ્વર ભગવાનને (૧૩-૧૪ ગુણસ્થાનકવાળા જીવોને) ૧૧ પરીષહો હોય છે. ૯-૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org