SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૯-૨૦-૨૧ ૨૫૫ ભાવાર્થ- હવે જઘન્યસ્થિતિ સમજાવે છે. વેદનીયકર્મની ૧૨ મુહૂર્ત છે. નામ અને ગોત્રકર્મની ૮ મુહૂર્ત છે. અને બાકીના કર્મોની અંતર્મુહૂર્ત છે. જઘન્ય એટલે ઓછામાં ઓછી સ્થિતિ. તેનું ચિત્ર આ પ્રમાણે છે. ૮-૧૯-૨૦-૨૧. જઘન્ય અબાધાકાળ સર્વત્ર અંતર્મુહૂર્ત જાણવો. સર્વે કર્મોમાં ઉસ્થિતિ બંધાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા હોય, અને જઘન્યસ્થિતિ બંધાય ત્યારે જઘન્ય અબાધા હોય. પરંતુ આયુષ્યકર્મમાં તેમ નથી. આયુષ્યકર્મમાં ચાલુભવની જેટલી શેષસ્થિતિ હોય છે. તે જ પરભવના આયુષ્યનો અબાધાકાળ જાણવો. ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડનો ત્રીજો ભાગ અને જઘન્યથી અંતર્મુહૂર્ત અબાધાકાળ આયુષ્યકર્મનો જાણવો. | ને.. કર્મનું નામ | ઉત્કૃષ્ટસ્થિતિ | જઘન્યસ્થિતિ | ૧ | જ્ઞાનાવરણીયકર્મ (૩) કોડાકોડી સાગરો. અંતર્મુહૂર્ત ૨ | દર્શનાવરણીયકર્મ 130 કોડાકોડી સાગરો. ૩ | વેદનીયકર્મ ૩૦ કોડાકોડી સાગરો. ૧૨ મુહૂર્ત ૪ | મોહનીયકર્મ ૭૦ કોડાકોડી સાગરો. | અંતર્મુહૂર્ત પ આયુષ્યકર્મ ૩૩ સાગરોપમ માત્ર || અંતર્મુહૂર્ત ૬ | નામકર્મ ૨૦ કોડાકોડી સાગરો. | ૮ મુહૂર્ત ૭ |ગોત્રકર્મ ૨૦ કોડાકોડી સાગરો. | ૮ મ્હૂર્ત ૮ | અંતરાયકર્મ ૩૦ કોડાકોડી સાગરો. | અંતર્મુહૂર્ત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy