SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫) અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર - , 1 + + + | પિંડપ્રકૃતિ૧૪ ] - ૬૫ ૩૯ પ્રત્યેકપ્રકૃતિ + ૮ | + ૮ + ૮ +૮ ત્રણ-સ્થાવરદશક | + ૨૦ +૨૦ +૨૦ - ૪૨ ૧૦૩ [ ૬૭ પંદર બંધન જાણવાનો ઉપાય આ પ્રમાણે છે. (૧) ઔદારિકની સાથે ૪= (૧) ઔદારિક ઔદારિક, (૨) ઔદારિક તૈજસ. (૩) ઔદારિક કાર્મણ, (૪) ઔદારિકતૈજસકાર્પણ. (૨) વૈક્રિયની સાથે પણ ૪= (૧) વૈક્રિય વૈક્રિય, (૨) વૈ. તૈ. (૩) વૈ. કા. (૪) વૈ. તૈ. કા. (૩) આહારકની સાથે પણ ૪= (૧) આહા. આહા. (૨) આ. તૈ. (૩) આ. કા. (૪) આ. તે. કા. (૪) તૈજસની સાથે ર= (૧) તૈજસ તૈજસ, (૨) તૈજસ કાર્પણ. (૫) કાર્પણની સાથે ૧= (૧) કાર્પણ કાર્પણ. કુલ ૧૫ આ પ્રમાણે નામકર્મના જુદી જુદી રીતે વિવિધ ભેદો થાય છે. મૂળ સૂત્રમાં પિંડપ્રકૃતિઓની વચ્ચે નિર્માણ જે લખ્યું છે, તે શરીરની સાથે સંબંધવાળી આ પ્રકૃતિ હોવાથી આવી રચના કરેલ છે. તથા વિહાયોગતિ એ પિંડપ્રકૃતિ હોવા છતાં અંતે જે લખેલ છે. તેનું કારણ દ્વન્દ્રસમાસમાં અલ્પસ્વરી શબ્દો આગળ આવે છે. અને બહુસ્વરી શબ્દો પાછળ આવે છે તે છે. આ પ્રમાણે નામકર્મના ભેદો સમજાવ્યા. ૮-૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy