SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૯ ૨૧૧ (૪) અન્યદૃષ્ટિપ્રશંસાઃ અન્યધર્મીઓમાં કદાચ કોઈ ગુણ દેખાય તો પણ તેની સભા સમક્ષ પ્રશંસા ન કરવી જોઇએ. કારણ કે તેના ખોટા મતને ટેકો મળે. તેથી પ્રશંસા કરવી તે અતિચાર. (૫) અન્યદષ્ટિસંસ્તવ= સંસ્તવ એટલે પરિચય, અન્યધર્મીઓનો પરિચય કરવો, તેની સોબત કરવી. તેઓની સાથે સવિશેષ સંબંધ કરવો તે અતિચાર. ઉપરોક્ત પાંચે દોષ સમ્યકત્વને કલુષિત કરનારા છે. માટે અતિચારો છે. તેથી તેને જીવનમાંથી ત્યજવા જેવા છે. ૭-૧૮. વ્રત-શીભેષ પ પ યથાશ્ચમમ્ ૭-૧૯ વ્રત-શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯ વ્રત-શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯ સૂત્રાર્થ : પાંચ અણુવ્રતોમાં અને સાત શીલવ્રતોમાં અનુક્રમે પાંચ પાંચ અતિચારો છે. ૭-૧૯ ભાવાર્થ- પાંચ અણુવ્રતો અને સાત શીલવ્રતોમાં એમ કુલ ૧૨ વ્રતોમાં પાંચ પાંચ અતિચારો છે કુલ ૧૨૪૫૦૬૦ અતિચારો છે. પ+૩+૪=૧૨ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બારે વ્રતના સાઠ અતિચારો અનુક્રમે આ પ્રમાણે છે. ૭-૧૯. Jain Education International For Private & PerSOI www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy