SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૭-૧૮ ૨૦૯ મારાન્તિ અંક્લેરનાં નોષિતા ૭-૧૭ મારણાન્તિકી સંલેખનાં જોષિતા ૭-૧૭ મારણ-અન્તિકી સંલેખનાં જોષિતા ૭-૧૭ સૂત્રાર્થ : મરણના અકાલે અગારીએ અને અણગારે સંલેખના કરવી જોઈએ. (એટલે કે વ્રતોમાંની) છુટોનો સંક્ષેપ કરવો અથવા અનશન કરવું તે. ૭-૧૭ ભાવાર્થ- સાધુએ અથવા ગૃહસ્થ મરણ નજીક આવે ત્યારે બની શકે ત્યાં સુધી અવશ્ય અનશન કરવું. ઈચ્છાપૂર્વક આહારનો ત્યાગ કરીને શરીરને વોસિરાવવું તે અનશન કહેવાય છે. અનશન એ જ સંલેખના કહેવાય છે. અથવા ઇચ્છાઓને રોકવી તે સંખના-આ ભવ અને પરભવના સુખની ઈચ્છાઓ રોકવી. ઇચ્છાઓને ટૂંકાવવાથી રાગ-દ્વેષ અને ક્લેશ ઓછા થાય છે. આર્ત-રૌદ્રધ્યાન પણ હીન થાય છે. માટે મૃત્યુ નજીક આવે ત્યારે અવશ્ય સંલેખના કરવી જોઇએ. મૃત્યુના અંત્યકાળ સંખનાને સેવનારો આત્મા ઉત્તમાર્થનો આરાધક બને છે. ૭-૧૭. शङ्का-काङ्क्षा-विचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ૭-૧૮ શંકા-કાંક્ષા-વિચિકિત્સા-અન્યદૃષ્ટિપ્રશંસાસંસ્તવાઃ સમ્યગ્દષ્ટ રતિચારાઃ ૭-૧૮ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy