SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અધ્યાય : ૭-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર લાભ કરે, ફાયદો કરે તે ગુણવ્રત, અને સાધુના જીવન જેવી શિક્ષા-શિક્ષણ-અનુકરણ જેમાં મળે તે શિક્ષાવ્રત. આ ૩+૪=૭ વ્રતો પાંચ અણુવ્રતની પુષ્ટિ કરનારાં છે. રક્ષા કરનારાં છે. વૃદ્ધિ કરનારાં છે. તેથી પાંચ અણુવ્રત એ ધાન્યની જેમ મૂડીરૂપ છે. અને આ ૭ વ્રતો તેની રક્ષારૂપ કાંટાની વાડ તુલ્ય છે. મારે એટલે ઘર, મુરતિ ય=ઘર છે જેને તે. આવો ભાવ હોવાથી મનુબર્થમાં રૂનું પ્રત્યય થવાથી સારી શબ્દ બને છે. અને “નતિ મગરમચ્છઅહીં બહુવતિ સમાસ બનવાથી જ મતુબર્થ આવી જ જાય છે. તેથી રૂન પ્રત્યય લાગતો નથી. માટે મUTIR શબ્દ બને છે. મારી શબ્દ બનતો નથી. ૭-૧૫. दिग्देशानर्थदण्डविरति-सामायिक-पौषधोपवासोपभोगપરિપરિમા તિથિવિમા દ્વતિસંપન્ન ૭-૧૬ દિશાનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધોપવાસોપભોગ પરિભોગપરિમાણતિથિસંવિભાગવ્રતસંપન્નશ્ચ ૭-૧૬ દિગ્દશ-અનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધોપવાસઉપભોગ-પરિભોગ-પરિમાણ-અતિથિસંવિભાગવ્રતસંપન્નઃ ચ ૭-૧૬ સૂત્રાર્થ : ૧ દિશાની વિરતિ, ર દેશની વિરતિ, ૩ અનર્થદંડની વિરતિ, ૪ સામાયિક, ૫ પૌષધોપવાસ, ૬ ઉપભોગ પરિભોગ પરિમાણ અને ૭ અતિથિસંભિાગ વ્રત. એમ બીજાં સાત વ્રતોથી યુક્ત અગારી જીવ હોય છે. ૭-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy