SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૬-સૂત્ર-૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર દેશવિરતિસંયમ, અનિચ્છાએ કરાતી નિર્જરા, અને અજ્ઞાનતપ, આ ચારે દેવભવના આયુષ્યબંધનાં કારણો છે. ૧૮૬ (૧) સરાગસંયમ=દેવ-ગુરુ-ધર્મ ઉપરના અતિશય રાગપૂર્વકનો તથા ચારિત્ર અને ચારિત્રવાનું મહાત્મા ઉપરના રાગવાળો સંયમ. (૨) દેશવિરતિસંયમ=શ્રાવકપણું. અલ્પ વિરતિ અને અલ્પ અવિરતિ. આંશિક વિરતિવાળું સંયમ. (૩) અકામનિર્જરા=પોતાની ઇચ્છા વિના બીજાના પરવશપણે દુઃખ સહન કરી નિર્જરા કરવી તે. સંસારના સુખોની લાલસાથી તથા અન્યના દબાણથી ધર્મનાં કાર્યો કરવાં તે. (૪) બાલતપ=મિથ્યાત્વ અવસ્થામાં કરાતો તપ, સંસારસુખની ઇચ્છાવાળો તપ. અગ્નિશર્માની જેમ કષાયપૂર્વક કરાતો તપ, રીસ અને રાગથી કરાતો તપ. અહીં સરાગસંયમ અને સંયમાસંયમ એ જ્યોતિષ્ઠદેવ અને વૈમાનિકદેવના આયુષ્યના બંધનાં કારણો છે. અને અકામનિર્જરા તથા બાલતપ એ ભવનપતિ અને વ્યંતર દેવના આયુષ્યના બંધનાં કારણો છે. ૬-૨૦. ૬-૨૧ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ યોગવક્રતા વિસંવાદનં ચ અશુભસ્ય નામ્નઃ ૬-૨૧ ૬-૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy