SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અધ્યાય : ૬-સૂત્ર-૮-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધિ%BUi ગીવાળવા. ૬-૮ અધિકારણે જીવાજીવાઃ ૬-૮ અધિકરણે જીવ-અજીવાઃ ૬-૮ સૂત્રાર્થ- અધિકરણ બે પ્રકારે છે. એક જીવાધિકરણ અને બીજું અજવાધિકરણ. ૬-૮. ભાવાર્થ-અધિકરણ એટલે પાપ-પુણ્યકર્મોને કરનારો જીવ અથવા તેના સાધનભૂત જીવ-અજીવાદિ પદાર્થો. જીવ અને અજીવ આ બન્ને પાપ-પુણ્યકર્મોને બાંધવામાં અધિકરણ છે. જીવ એ કર્મોનો કર્તા છે અને અજીવ એ કર્મો કરવામાં સહાયક તરીકે સાધન છે. અજીવ વિનાનો એકલો જીવ કર્મોનો કર્તા નથી અને જીવ વિનાનું એકલું અજીવ કર્મો કરવામાં સહાયક નથી. એટલે જીવ એ કર્તા અધિકરણ છે અને અજીવ એ સાધનભૂત અધિકરણ છે. સાધન, ઉપકરણ, નિમિત્ત, શસ્ત્ર અથવા અધિકરણ તે બધા શબ્દો એનાર્થક છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તે દ્રવ્યાધિકરણ છે અને જીવમાં રહેલો કાષાયિક પરિણામ અને અજીવમાં રહેલી તીક્ષ્ણતા એ ભાવાધિકરણ છે. ૬-૮. માદ્ય સંર-સમાર મારામ-યો-ત-ઋપિતાનુતઋષીવિષેત્રિન્નિત્રિશ્ચતુર્થશ: ૬-૯ આદ્ય સંરંભ-સમારંભારંભ યોગ-કૃત-કારિતાનુમતકષાય-વિશેષંસ્ત્રિટ્યિસ્ત્રિશ્ચતુર્થકશઃ ૬-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy