________________
અધ્યાય : ૪-સૂત્ર-૩૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર
સૂત્રાર્થ - સનત્યુમારના આયુષ્યમાં વિશેષાધિક-ત્રણસાત-દશ-અગિયાર તેર અને પંદર ઉમેરવાથી બાકીના દેવલોકોના દેવોનું આયુષ્ય આવે છે. ૪-૩૭.
૧૧૮
ભાવાર્થ - સનત્કુમાર નામના ત્રીજા દેવલોકનું આયુષ્ય સાત સાગરોપમ છે તેમાં આ સૂત્રમાં કહેલી સંખ્યા ઉમેરવાથી ચોથા-પાંચમા આદિ દેવલોકનું આયુષ્ય થાય છે. ત્રીજા દેવલોકનું આયુષ્ય ૭ સાગરોપમ છે.
ચોથા દેવલોકનું આયુ પાંચમા દેવલોકનું આયુ૦
છઠ્ઠા દેવલોકનું આયુ સાતમા દેવલોકનું આયુ૦ આઠમા દેવલોકનું આયુ૦
નવ-દશ દેવલોકનું
અગિયારમા-બારમા દેવલોકનું આયુ
૭ સાથી
૭ સાથી ત્રિ
૭ સાથી સત્ત=
૭ સાથી વ= ૭ સાથી પાવા=૧૧
૭ સાથી ત્રયોગ- ૧૩
૭ સાથી પદ્મા= ૧૫
આયુષ્ય જાણવું. ૪-૩૭.
Jain Education International
૩
અધિક
અધિક
૧૦ અધિક
અધિક
અધિક
અધિક
હો
વિશેષાધિક
For Private & Personal Use Only
૧૦ સાથે
= ૧૪ સાર
=
૧૭ સા૦
૧૮ સા૦
આ પ્રમાણે બાર દેવલોક સુધીના દેવોનું આ ઉત્કૃષ્ટ
૨૦ સા
૨૨ સાર
आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु
ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ४-३८ આરણાચ્યુતાદૂમેકૈકેન નવસુ ત્રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધે ચ
૪-૩૮
www.jainelibrary.org