SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૪-૨૫ ૧૧૧ પ્ર ખ્ય ન્યા: ૪-૨૪ પ્રારૈવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪ પ્રાગૂ રૈવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪ સૂત્રાર્થ - રૈવેયક નામના દેવોની પૂર્વેના સર્વે દેવો કલ્પવાળા કહેવાય છે. ૪-૨૪. ભાવાર્થ-દેવોના કલ્પપપન્ન અને કલ્પાતીત એમ બે ભેદ કહેવાય છે. તેમાં રૈવેયકની પૂર્વેના સમસ્ત દેવો કલ્પવાળા એટલે સ્વામી-સેવકની મર્યાદાવાળા કહેવાય છે. ભવનપતિબંતર-જ્યોતિષ્ક દેવો અને પહેલા દેવલોકથી બાર દેવલોક સુધીના વૈમાનિક દેવો કલ્પપપન્ન છે અને બાકીના રૈવેયક તથા અનુત્તરવાસી દેવો કલ્પાતીત કહેવાય છે. એટલે ત્યાં સ્વામી-સેવકભાવ રૂપ સામાજિક વ્યવસ્થા નથી. પરંતુ ત્યાં સર્વે દેવો અહમિન્દ્ર સમાન મોભાવાળા છે. આવા ઉંચાસ્થાનોમાં જન્મ અને પછી ત્યાં કચરો જ વાળવો પડે કે ઘરઘાટીનું જ કામ કરવું પડે તે ઉચિત નથી. માટે ત્યાં કચરા આદિ હોતા નથી તેથી આવી વ્યવસ્થા નથી. ૪-૨૪. બ્રહ્મક્ષત્રિયા નોતિષ: ૪-૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકા: ૪-૨૫ બ્રહ્મલોક-આલયાઃ લોકાન્તિકા: ૪-૨૫ સુત્રાર્થ- લોકાન્તિકદેવો બ્રહ્મલોકની પાસે જ (એટલે બ્રહ્મલોકની અંતે-છેવાડે) રહેનાર છે. ૪-૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy