SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ “આલોયણા બહુવિહાર, નય સંભરિયા પડિકમણકાલે ! મૂલગુણ-ઉત્તરગુણે, તે નિંદે તં ચ ચરિવામિ ૪૨ || આ જીવે ભૂતકાળમાં નાનાં-મોટાં ઘણા પ્રકારનાં પાપકર્મો કર્યા છે. તેથી તે તમામ પાપોની આલોચના પણ ઘણા પ્રકારની છે. શ્રાવકજીવનના પાંચ અણુવ્રત સ્વરૂપ મૂલગુણ અને ૩ ગુણવ્રત તથા ૪ શિક્ષાવ્રત સ્વરૂપ ઉત્તરગુણોને વિષે જે જે આલોચના પ્રતિક્રમણના ટાઈમ નસંભાળી હોય તે તે પાપોની હુંનિંદા કરું છું. આત્મસાક્ષીએ વિશેષ નિંદા કરું છું. તે ૪૨ // તજ્ઞ ધમ્મરસ કેવલી, પન્નવસ્ત્ર અશુદ્ધિઓમિ આરાણાએ. વિરઓસિ વિરાહાર એ ડિવિહેપક્તિ વંદામિચિઉસ ૪૩ કેવલજ્ઞાની પરમાત્માઓએ બતાવેલા તે શ્રાવકધર્મની આરાધના કરવા માટે હું તૈયાર થયો છું અને વિરાધનાઓથી અટકેલો છું. આ પ્રમાણે પાપોનું ત્રિવિધ પ્રતિક્રમણ કરતો એવો હું ચોવીસે જિનેશ્વરભગવન્તોને વંદન કરું છું. ૪૩ | “જાવંતિ ચેઇઆઇ, ઉફ આ અહે અતિરિઅલોએ આ સવ્વાઇં તાઇ વંદે, ઇહ સંતો તલ્થ સંતાઇ જ || જીવંત કે વિ સાહ, ભરઠેરવચમહાવિદેહે આ 1 સબેસિં તેસિપણઓ, તિવિહેણ તિદંડવિયાણ I ૪૫ II આ બન્ને ગાથાના અર્થો પૂર્વે આવી ગયા છે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિછલોકમાં જે કોઈ ચેત્યો છે તે સર્વને અહીં રહેલો એવો હું ત્યાં રહેલા ચૈત્યોને વંદન કરું છું. ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણે ક્ષેત્રોમાં મન-વચન અને કાયાનાં પાપોથી અટકેલા જે કોઈ સાધુભગવન્તો છે તે સર્વેને હું ત્રિવિધ પ્રણામ કરું છું. // ૪૪-૪૫ / ૧ બહુવિહા = બહુપ્રકારની. ૨ પન્નસ્સર કહેલા, જણાવેલા. ૩ અભુઠિઓ = તૈયાર થયો છું, ઉપસ્થિત બન્યો છું. ૪ વિરઓમિ = અટક્યો છું. ૫ તિવિહેણ = ત્રિવિધે, મનવચન-કાયાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy