SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જેનાથી બાહ્યતા પ્રાપ્ત થાય. / ૭ II અણિગુહિઅબાલવીડિઓ, પરમ્પઈ જો જહુમાઉનો. જઈ આ જહાયામ, નાચવ્યો વીરિઆચારો || ૮ || મન-વચન અને અને કાયાના બળને બિલકુલ છુપાવ્યા વિના, તીર્થંકરભગવત્તોએ એમ કહ્યું છે તેમ, જે ઉદ્યમ કરે છે તથા શક્તિ પ્રમાણે ધર્મકાર્ય કરે છે તે વીર્યાચાર જાણવો. || ૮ || આ પાંચમો વીર્યાસ્ચર છે. આત્મામાં પ્રગટ થયેલી વીર્યશક્તિનો શક્તિને અનુસારે પણ ધર્મકાર્યોમાં ઉપયોગ કરવો. તેના ત્રણ ભેદ છે. (૧) મન-વચન અને કાયાના બળને બિલકુલ છુપવાનું નહીં, સંતાડવું નહીં. (૨) તીર્થંકરભગવન્તોએ એમ કહ્યું છે તેમ ધર્મકાર્યોમાં જે ઉદ્યમ કરવો તે. (૩) પોતાની શક્તિને અનુસાર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિશીલ બનવું. પરંતુ શક્તિનો અતિરેક ન કરવો. ૫ ૮ / (“શ્રી સુગુરુવંદન સૂત્ર - ૨૯) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવાણિજાએ નિસાહિઆએ અણજાણહ મે મિઉગ્રહ, નિાસીહિ, “અહો-કાર્ય-કાર-સંફા”, ખમણિજો ભકિલામો, અપ્પ કિલંતાણં બહુભેણ બે દિવસો વઇક્કતો ? જત્તા ભે? જવણિ ચ ભે? ખામેમિ ખમાસમણો, દેવસિ વઈકમાં આવેક્સિઆએ પડિકમામિ ખમાસમણાણ દેવસિઆએ આસારાણાએ તિતસન્નચરાએ જે કિંચિ મિચ્છાએ મણકુકડાએ વય દુકડાએ, કાયદુડાએ કોહાએ માણાએ માયાએ લોહાએ સવ્વકાલિઆએ, સવ્વામિચ્છોયારાએ સવ્વાધમાઈક્કમણા આસાયણાએ જો મે આઈચારો કસો તરસ ૧ પ્રવૃત્તિશીલ = વધારે પ્રયત્નવાળા. ૨ અતિરેક = અધિક. :::: : ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy