SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ त्वं नाथ ! जन्मजलधेर्विपराङ्मुखोपि । यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान् ।। युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव । चित्रं विभो ! यदसि कर्मविपाकशून्यः ||२९।। હે નાથ ! સંસાર રૂપી સમુદ્રથી વિશેષે પરામુખ થયેલા એવા પણ તમે પોતાની પાછળ લાગેલા પ્રાણીઓને જે તારો છો તે માટીના ઘડાના દૃષ્ટાન્તતુલ્ય એવા આપશ્રીને જ યોગ્ય છે. પરંતુ આશ્ચર્ય એ છે કે હે પરમાત્મા ! તમે તો કર્મોના વિપાકથી શૂન્ય છો. સારાંશ એ છે કે તમે ચૌદ રાજલોકમય સંસાર છોડી ઉપર સિદ્ધશિલામાં વસ્યા છો. એટલે સંસારથી પરાભુખ થયા છો, છતાં જે પ્રાણીઓ આ મૃત્યુલોકમાં તમારી સેવા, ભક્તિ અને રત્નત્રયીની આરાધના કરવા દ્વારા તમારી પાછળ જ મન આપીને લાગેલા છે તે સર્વને તમે સંસારથી તારો છો, તે બરાબર તમને જ ઉચિત છે કારણ કે તમે માટીના ઘડા જેવા છો. માટીનો ઘડો પાણી ઉપર ઉંધા મુખે રાખ્યો હોય તો તે તરે અને તેને લાગેલાને તારે જ છે, પરંતુ તેમાં એક જ આશ્ચર્ય છે કે ઘડો પાણી ઉપર ચાલવાની ક્રિયા કરે છે અને તારે છે જ્યારે તમે તો આવી ક્રિયા અને કર્મોના વિપાક વિનાના છો અને પ્રાણીઓને તારો છો. Il૨૯lી. આઠમું સ્મરણ-૧૮૬ Eight Invocation-186 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy