SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૧૦ ૨૪૦ ૫૪૪ ૨૪ 2 |ળ | ગાથા : ૨૩-૨૪ છઠ્ઠો કર્મગ્રંથ ઉદયના ૧૧ ભાંગા એમ ૯૯૫ ઉદયભાંગાઓ વડે આ સકલ સંસારી જીવો મૂંઝાયેલા છે. અર્થાત્ ૯૯૫ ઉદયભાંગામાં સર્વે સંસારીજીવોનો સમાવેશ થાય છે. પરંતુ સ્વમતે બેના ઉદયના ૧૨+૧૨=૨૪ ભાંગા ન ગણતાં માત્ર પાંચના બંધે ૧૨ જ ઉદયભાંગા ગણતાં કુલ ૯૮૩ ઉદયભાંગાઓ વડે આ સંસારીજીવો મૂંઝાયેલા જાણવા. તેનાં ઉદયપદો મતાન્તરે ર૦૦ અને સ્વમતે ૨૮૮ થાય છે અને તેનાં પદછંદો મતાન્તરે ૬૯૭૧ અને સ્વમતે ૬૯૪૭ થાય છે. તે આ પ્રમાણે છે - સ્વમતે ચિત્ર આ પ્રમાણે - | ઉદય | ઉદય | ઉદય | પદ | | સ્થાનક | ચોવીસી [ પદ | છંદ | | ૧ | ૧૦૪ ૨૪ બેના ઉદયના ૧૨ + ૧૨ = ૧ ૨૯૬ ૨૪ ભાંગા એટલે કે ૧ ચોવીસી થતી ૮૮x૨૪ | ૨૧૧ ૨ હોવાથી ૨ ઉદયપદ મતાન્તરે ગણાય ૭૦૪૨૪ ૧૬૮૦ છે. તે માટે ૨૮૮ + ૨ = ૨૯૦ ૪૨૪૨૪ ૧૦૦૮ ઉદયપદો મતાન્તરે થાય છે. ૨૦૪૨૪ ૪૪૨૪ ૯૬ ૪૦ | | ૨૮૮ ૬૯૧ ૨ મતાન્તરે રન ઉદયના ૧૨+૧૨=૨૪ ભાંગા છે. તે બેના ઉદયનાં હોવાથી ૨૪ ભાંગામાં બે બે પ્રકૃતિઓ છે. ૬૯૧૨ એટલે ૨૪+૨=૪૮ પદવૃંદો બેના ઉદયનાં + ૪૮ એકના ઉદયના ૧૧ ભાંગામાં ૧-૧ + ૧૧ ૬૯૭૧ પદવૃંદો મતાન્તરે થાય છે. અને સ્વમતે બેના ઉદયના ૧૨ ભાંગા અને એક એક ભાંગામાં બે બે પ્રકૃતિ એમ કુલ ૨૪ પદવૃંદો ઓછા કરતાં ૬૯૪૭ પદવૃંદો સ્વમતે થાય છે. _| ૨૧-૨૨ !! અવતરણ - હવે બંધસ્થાનકમાં સત્તાસ્થાનકો સમજાવે છે. तिन्नेव य बावीसे, इगवीसे अट्ठवीस सत्तरसे । छच्चेव तेर नव बंधएसु, पंचेव ठाणाणि ॥ २३ ॥ |૪| ४८० ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy