SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૧૭-૧૮ = ૧ મિથ્યાત્વ, ૩ પ્રકારના ક્રોધ, નપુંસકવેદ, હાસ્ય-રતિ એમ ૭ ૧ મિથ્યાત્વ, ૩ પ્રકારના ક્રોધ, નપુંસકવેદ, અતિ-શોક = એમ ૭ આ પ્રમાણે ક્રોધની સાથે જેમ ઉપર મુજબ ૬ ભાંગા થયા. તે જ રીતે ૩ માન સાથે, ૩ માયા સાથે અને ૩ લોભ સાથે જોડવાથી છ છ ભાંગા થતાં સાત પ્રકૃતિઓનો ઉદય ૨૪ પ્રકારે થાય છે. તેને ચોવીસી કહેવાય છે. એક ચોવીસી એટલે ચોવીસ પ્રકારના ભાંગાઓનો સમૂહ. ઉપરોક્ત સાત પ્રકૃતિઓમાં એક અનંતાનુબંધી કષાય અથવા ભય અથવા જુગુપ્સાનો ઉદય વધારે ગણીએ ત્યારે ત્રણ પ્રકારે આઠનો ઉદય થાય છે. અનંતાનુબંધી કષાયનો વિસંયોજક જીવ પહેલા ગુણઠાણે જ્યારે આવે અને પ્રથમની આવલિકા પસાર કરે ત્યારે આવલિકા પછી અનંતાનુબંધીનો ઉદય થવાથી આઠનો ઉદય થાય છે. ત્યાં પણ ક્રોધ - માન - માયા - લોભ સાથે કષાયના ચાર, તેમાં ત્રણ વેદ જોડવાથી બાર અને તેમાં બે યુગલ જોડવાથી ૨૪ ભાંગા થાય છે અથવા તે જ પ્રથમની આવલિકામાં કોઇ જીવને ભયનો ઉદય થાય તો ભય સાથે આઠનો ઉદય થતાં પણ ૨૪ ભાંગા થાય છે અને કોઇ જીવને ભયનો ઉદય ન થાય અને જુગુપ્સાનો ઉદય થાય તો પણ તેના ૨૪ ભાંગા (૧ ચોવીસી) થાય છે. આ રીતે આઠના ઉદયે મિથ્યાત્વ ગુણઠાણે ત્રણ ચોવીસી (૭૨) ઉદયભાંગા થાય છે. જી||જી |»|| તથા ઉપરોક્ત સાત પ્રકૃતિઓમાં અનંતાનુબંધી અને ભય અથવા અનંતાનુબંધી અને જુગુપ્સા અથવા ભય અને જુગુપ્સા એમ બે પ્રકૃતિઓનો ઉદય વધારે હોય ત્યારે નવનો ઉદય ત્રણ પ્રકારે થાય છે અને ત્યાં પણ ત્રણ ચોવીસી (૭૨) ઉદયભાંગા થાય છે તથા તે જ સાત પ્રકૃતિમાં અનંતાનુબંધી-ભય અને જુગુપ્સા એમ ત્રણેનો ઉદય વધારે થાય ત્યારે ૧૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે. તેમાં ૧ ચોવીસી (૨૪) ભાંગા થાય છે. કષાય વેદ યુગલ મિથ્યાત્વ ભય | જુગુપ્સા ઉદયસ્થાન ચોવીસી ઉદયભાંગા ર O ૭ ૧ ૨૪ O ८ ૧ ૨૪ ૭ ८ ૧ ૨૪ ૧ ८ ૧ ૨૪ ° ૧ ૨૪ ૧ ૧ ૨૪ ૧ ૨૪ ૧ ૨૪ م م م م می ૧ ૪ ૧ ૩ ૧ ૪ ૧ Jain Education International ૨ || જ ૨ ૨ ર ૨ م | م ૧ ૧ | م | م ૧ ૧ مام ૧ ૧ ૧ O | O ૧ 2 ||0||0| 2 ૯ 2 ૧૦ ૩૫ For Private & Personal Use Only ૧ ૧ ૨૪ ભાંગા ૩ ચોવીસી તેના ૭૨ ભાંગા ૩ ચોવીસી તેના ૭૨ ભાંગા ૨૪ ભાંગા www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy