SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ નામકર્મ-પંચેન્દ્રિયજાતિ માર્ગણા સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ૭ હોય છે. ૨૫ અને ૨૭ નો ઉદય વૈક્રિય તિર્યંચ-મનુષ્ય, દેવો તથા નારકોને જ હોવાથી અનેક જીવો આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪ - ૪ તેથી બને ઉદયનાં મળીને ૮. ૨૧ના ઉદયે અનેક જીવ આશ્રયી ૭. ર૬ના ઉદયે ૯૩ અને ૮૯ વિના ૫. ૨૮ થી ૩૦ સુધીનાં ૩ ઉદયસ્થાનોમાં ૯૩ આદિ પ્રથમનાં ૬ - ૬ તેથી ૧૮ અને ૩૧નો ઉદય માત્ર તિર્યંચનેજ હોવાથી ૯૨ - ૮૮ - ૮૬ અને ૮૦ આ ૪ એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૪૨ છે. ઉદયભંગવાર આ પ્રમાણે ઃ ૨૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૯ માં ૯૩ - ૮૯ વિના ૯૨ આદિ ૫ - ૫ તેથી ૪૫, મનુષ્યના ૯ માં ૭૮ વિના આ જ ૪ - ૪ માટે ૩૬, અને દેવતાના દરેક ભાંગામાં જ્યારે ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦નો બંધ કરે ત્યારે ૯૨ અને ૮૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરે ત્યારે ૯૩ અને ૮૯ હોય છે. તેથી અહીં દેવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ માટે ૩૨ અને નારકના દરેક ભાંગામાં તિર્યંચ પ્રાયોગ્ય ૩૦નો બંધ કરે ત્યારે ૯૨ - ૮૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરે ત્યારે ૮૯નું ૧ હોય તેથી અહીં નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ ૨૧ના ઉદયે કુલ ૧૧૬. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, અને વૈક્રિય મનુષ્યના ૮ આ ૧૬ માં ૯૨ - ૮૮ તેથી ૩૨, દેવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨ અને નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ ૬૭. ૨૬ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯ માં ૯૩ - ૮૯ વિના પ - પ માટે (૧૪૪૫) ચૌદસો પીસ્તાલીશ, અને મનુષ્યના ૨૮૯ માં ૯૩ - ૮૯ અને ૭૮ વિના ૪ - ૪ તેથી (૧૧પ૬) અગિયારસો છપ્પન એમ કુલ (૨૬૦૧) છવ્વીસસો એક. ૨૭ના ઉદયે ૨૫ના ઉદય પ્રમાણે ૬૭. ૨૮ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, મનુષ્યના ૫૭૬, આ (૧૧૫૨) અગિયારસો બાવનમાં ૯૨ આદિ ૪ માટે (૪૬૦૮) છેતાલીસો આઠ. વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૪ માં ૯૨ - ૮૮ છે તેથી ૪૮, દેવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ માટે ૬૪ અને નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ ૨૮ના ઉદયે કુલ (૪૭૨૩) સુડતાલીસસો ત્રેવીશ સત્તાસ્થાન. ર૯ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫ર) અગિયારસો બાવન અને મનુષ્યના ૫૭૬ એમ (૧૭૨૮) સત્તરસો અઠ્ઠાવીશમાં ૯૨ આદિ ૪ - ૪ તેથી (૬૯૧૨) છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy