SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ૬ તેથી (૩૪૫૬) ચોત્રીશસો છપ્પન, વૈક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨ માં ૯૨ - ૮૮ બે માટે ૬૪, વૈક્રિય મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા ૧ માં ૯૩ અને ૮૯ એમ ૨, આહારકના ૨ માં ૯૩ નું ૧ માટે ૨ અને નારકના ૧ માં ૯૨ આદિ પ્રથમનાં ૩ તેથી કુલ (૮૧૬૭) એકાશીસો સડસઠ. ૩૦ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૭૨૮) સત્તરસો અટ્ટાવશમાં ૯૨ આદિ ૪ તેથી (૬૯૧૨) છ હજાર નવસો બાર, સામાન્ય મનુષ્યના અગિયારસો બાવનમાં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી છ હજાર નવસો બાર, દેવતાના ૮, વૈક્રિય તિર્યંચના ૮ એ ૧૬ માં બે-બે માટે ૩૨, ઉદ્યોત સહિત વૈક્રિય મનુષ્યના એક માં ૯૩ - ૮૯ બે અને આહારકના ૧ માં ૯૩ નું ૧ તેથી કુલ (૧૩૮૫૯) તેર હજાર આઠસો ઓગણસાઠ. ૩૧ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર માં ૯૨ આદિ ૪ તેથી (૪૬૦૮) છેતાલીશસો આઠ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો (૩૫૮૫૮) પાંત્રીસ હજાર આઠસો અઠ્ઠાવન થાય છે. ૩૦ના બંધે સામાન્યથી ૮ ઉદયસ્થાન અને આ માર્ગણામાં બતાવેલ (૭૬૮૩) સાત હજાર છસો વ્યાસી ઉદયભાંગામાંથી કેવળીના ૮ અને યતિના ૧૦ એમ ૧૮ બાદ કરતાં શેષ (૭૬૬૫) સાત હજાર છસો પાંસઠ ઉદયભાંગા અને સામાન્ય સંવેધમાં બતાવેલ છે તે પ્રમાણે મતાંતરે આહારકના ૨ ભાંગા લઈએ તો (૭૬૬૭) સાત હજાર છસો સડસઠ ઉદયભાંગા હોય છે. ઉદયસ્થાનવાર ભાંગાઓ આ પ્રમાણે ઃ ૨૧ના પંચેન્દ્રિય તિર્યંચના ૯, સામાન્ય મનુષ્યના ૯, દેવતાના ૮, અને નારકનો ૧ એમ ૨૭. ૨૫ ના વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮ અને નારકનો ૧ એમ ૨૫. ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯ અને મનુષ્યના ૨૮૯ એમ ૫૭૮. ૨૭ ના ૨૫ પ્રમાણે ૨૫. ૨૮ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકનો ૧ એમ (૧૧૯૩) અગિયારસો ત્રાણું. ૨૯ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકનો ૧ એમ (૧૭૬૯) સત્તરસો ઓગણસિત્તેર. અને મતાંતરે સ્વરવાળા આહારકના ૧ સહિત (૧૭૭૦) સત્તરસો સિત્તેર. ૩૦ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, વૈક્રિય તિર્યંચના ૮, દેવતાના ૮ એમ (૨૮૯૬) અઠ્ઠાવીસસો છનું અને મતાંતરે આહારકના ૧ સહિત (૨૮૯૭) અઠ્ઠાવીસસો સત્તાણું. ૩૧ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy