SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) હજાર નવસો બાર, વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ આ ર૪ માં ૯૨ - ૮૮ બે - માટે ૪૮, દેવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૬૪ અને નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ (૭૦૨૭) સાત હજાર સત્તાવીશ અને મતાંતરે આહારકના ૧ માં ૯૨ નું ૧ અધિક હોવાથી (૭૦૨૮) સાત હજાર અટ્ટાવીશ. ૩૦ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮ અને મનુષ્યના ૧૧૫ર આ (૨૮૮૦) અઠ્ઠાવીસસો એશીમાં ૯૨ આદિ ૪ - ૪ હોવાથી (૧૧૫૨૦) અગિયાર હજાર પાંચસો વીશ, વૈક્રિય તિર્યંચના ૮ માં ૯૨ - ૮૮ બે-બે માટે ૧૬ અને દેવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨ એમ (૧૧૫૬૮) અગિયાર હજાર પાંચસો અડસઠ અને મતાંતરે આહારકના ૧ માં ૯૨ નું ૧ અધિક ગણીએ તો (૧૧૫૬૯) અગિયાર હજાર પાંચસો ઓગણસીત્તેર. ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવનમાં ૯૨ આદિ ૪ - ૪ તેથી ૪૬૦૮ એમ ઉદયભંગ ગુણિત આઠે ઉદયસ્થાનમાં મળીને કુલ સત્તાસ્થાનો (૩૦૭૭૭) ત્રીસ હજાર સાતસો સત્યોતેર થાય છે. ૩૧ અને ૧નો બંધ તેમજ અબંધનો સંવેધ સામાન્ય પ્રમાણે જ હોવાથી ફરી બતાવવામાં આવેલ નથી. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવો. આ પંચેન્દ્રિય જાતિમાર્ગણા જાણવી. ગતિ અને જાતિ આમ બે મૂળ માર્ગણાઓમાં સંવેધ બતાવી હવે કાય વગેરે બાકીની ૧૨ માર્ગણાઓમાં વિસ્તારના ભયથી સંવેધ ન બતાવતાં માત્ર બંધસ્થાન, બંધભંગ, ઉદયસ્થાન, ઉદયભંગ અને સત્તાસ્થાનો જ બતાવવામાં આવે છે. કાય માર્ગણા : - પૃથ્વીકાયમાં એકેન્દ્રિય માર્ગણામાં બતાવ્યા મુજબ ૨૩ આદિ ૫ બંધસ્થાનો અને (૧૩૯૧૭) તેર હજાર નવસો સત્તર બંધભાંગા હોય છે. ૨૧ અને ૨૪ થી ૨૭ સુધીનાં પ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયના ૫. ૨૪ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથેના ૨, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સૂક્ષ્મ પર્યાપ્ત અપર્યાપ્ત પ્રત્યેકના અયશ સાથેના એ ત્રણ, એમ પ્રત્યેક નામકર્મના ઉદયવાળા કુલ પાંચ હોય છે. પૃથ્વીકાયાદિ ૪ માં સાધારણનો ઉદય નથી. ૨પના બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથેના ૨ અને સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક નો અયશ સાથેનો ૧ એમ ૩. ૨૬ના આ ૩ તેમજ ઉચ્છવાસના અનુદયે બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથે આતપના ૨ અને ઉદ્યોતના ૨ એમ ૪ બધા મળીને ૨૬ ઉદયે કુલ ૭. ઉચ્છવાસ સહિત આતપ અથવા ઉદ્યોતના ઉદયે ૨૭ના ઉદયમાં પણ આજ ૪-એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy