SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ચૌદસો પીસ્તાલીશ, અને મનુષ્યના ૨૮૯માં ૭૮ વિના ૪ - ૪ તેથી ૧૧૫૬ કુલ (૨૬૦૧) છવ્વીસસો એક. ૨૭ના ઉદયે ૨૫ પ્રમાણે ૩૨. ૨૮ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬, અને વૈ૦ મનુષ્યના ૮, એમ ૨૪ માં ૨ - ૨. માટે ૪૮, અને શેષ (૧૧૫૨) અગિયારસો બાવનમાં ૪ - ૪ માટે ૪૬૦૮ કુલ (૪૬પ૬) છેતાલીશસો છપ્પન. ૨૯ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને મનુષ્યના ૨૪ માં ૯૨ - ૮૮ બે-બે તેથી ૪૮, શેષ ૧૭૨૮ માં ૯૨ આદિ ૪ - ૪ તેથી (૬૯૧૨) છ હજાર નવસો બાર, કુલ (૬૯૬૦) છ હજાર નવસો સાઠ, ૩૦ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮ માં ૯૨ - ૮૮ બે માટે ૧૬ અને શેષ ૨૮૮૦ માં ૯૨ આદિ ૪ - ૪ તેથી (૧૧૫૨૦) અગિયાર હજાર પાંચસો વિશ, ૩૦ના ઉદયે કુલ (૧૧૫૩૬) અને ૩૧ના ઉદયે અગિયારસો બાવનમાં ૯૨ આદિ ૪ તેથી (૪૬૦૮) છેતાલીશસો આઠ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો (૩૦૫૦૬) ત્રીસ હજાર પાંચસો છ થાય છે. ૨૫ અને ૨૬ના બંધનો સંવેધ ર૩ના બંધ પ્રમાણે જ છે. માત્ર ૨૩નો બંધ મિથ્યાષ્ટિ મનુષ્ય અને તિર્યંચ જ કરે છે. પરંતુ ૨૫ અને ૨૬નો બંધ તો ઈશાન સુધીના દેવો પણ કરે છે તેથી દેવતાના ૬૪ ઉદયભાંગા અધિક હોવાથી કુલ ૭૫૯૬ ને બદલે (૭૬૬૦) સાત હજાર છસો સાઠ ઉદયભાંગા થાય છે. અને દેવોને સંભવતા ૨૧ આદિ છ ઉદયસ્થાનોમાં પોતાના ૮ - ૮ - ૮ - ૧૬ - ૧૬ અને ૮ ઉદયભાંગા અધિક જાણવા. અને આ દરેક ભાંગાઓમાં ૯૨ - ૮૮ બે-બે સત્તાસ્થાનો હોવાથી ૨૩ના બંધમાં બતાવેલ જે ઉદયસ્થાનવાર ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો છે. તેમાં ૨૧-૨૫ અને ૨૭ માં ૧૬ - ૧૬, ૨૮ અને ૨૯માં ૩૨ - ૩૨ અને ૩૦ માં ૧૬ સત્તાસ્થાનો અધિક હોય છે. એટલે ઉદયભંગ ગુણિત પૂર્વે બતાવેલ ૩૦૫૦૬ સત્તાસ્થાનોમાં દેવતાના ૬૪ ભાંગાનાં ૧૨૮ સત્તાસ્થાનો અધિક કરતાં કુલ (૩૦૬૩૪) ત્રીસ હજાર છસો ચોત્રીશ સત્તાસ્થાન છે. ૨૮ના બંધક પંચેન્દ્રિય જીવો જ હોવાથી સામાન્ય સંવેધમાં પાના નંબર ૧૦૪ થી ૧૦૮ માં બતાવેલ છે. તે જ પ્રમાણે અહીં પણ બરાબર હોય છે. કંઈપણ ફેરફાર ન હોવાથી જીજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. ૨૯ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના ૮ ઉદયસ્થાનો અને આ માર્ગણામાં બતાવેલ (૭૬૮૩) સાત હજાર છસો ત્રાસી જે ઉદયભાંગા છે, તેમાંથી કેવળીના ૮ ભાંગા બાદ કરી શેષ (૭૬૭૫) સાત હજાર છસો પંચોતેર ઉદયભાંગા હોય છે. અને ઉદયસ્થાન વાર ઉદયભાંગા પણ કેવળીના ભાંગા બાદ કરતાં સર્વે હોય છે તે આ પ્રમાણે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy