SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૫૮-૫૯ NિT IN ૧૮૮ છઠ્ઠો કર્મગ્રંથ એકેન્દ્રિયમાં ૨૧ ના ઉદયે ૨ | સાસ્વાદને ઉદયભાંગા આ રીતે પણ ગણાય એકેન્દ્રિયમાં ર૪ ના ઉદયે ૨ ૨૧ ના ઉદયે એકે. ૨૧ ના ઉદયે વિકલે. વિકસેન્દ્રિયમાં ૨૧ ના ઉદયે ૬ [ ૨૧ ના ઉદયે સા. તિર્ય. ૮ ૩૨ વિકસેન્દ્રિયમાં ૨૬ ના ઉદયે ૬ { ૨૧ ના ઉદયે સા. મનુ. દેવના ૨૧ ના ઉદયે સા.તિર્યંચમાં ૨૧ ના ઉદયે ૮ ૨૪ ના ઉદયે એકે. સા. તિર્યંચમાં ૨૬ ના ઉદયે ૨૮૮ | ર૫ ના ઉદયે દેવના સા. તિર્યંચમાં ૩૦ ના ઉદયે ૧૧૫૨ ૨૬ ના ઉદયે વિકલે. સા. તિર્યંચમાં ૩૧ ના ઉદયે ૧૧૫ર ૨૬ ના ઉદયે સા. તિર્ય. ૨૮૮ ૨૬ ના ઉદયે સા. મનુ. ૨૮૮ સા. મનુષ્યમાં ૨૧ ના ઉદયે ૮ | ૨૯ ના ઉદયે નારકીનો સા. મનુષ્યમાં ર૬ ના ઉદયે ૨૮૮ ૨૯ ના ઉદયે દેવના ૮ ૯ સા. મનુષ્યમાં ૩૦ ના ઉદયે ૧૧૫ર | ૩૦ ના ઉદયે સા.તિ. ૧૧૫ર ૩૦ ના ઉદયે સામ. ૧૧૫ર ૨૩૧૨ દેવભવમાં ૨૧ ના ઉદયે ૩૦ ઉદયે દેવના દેવભવમાં ૨૫ ના ઉદયે ૩૧ ના ઉદયે સા.તિ. ૧૧૫ર ૧૧૫ર દેવભવમાં ૨૯ ના ઉદયે ઉદયભાંગા સાસ્વાદને ૪૦૯૭ હોય છે. દેવભવમાં ૩૦ ના ઉદયે સર્વે મળીને કુલ ૪૯૭ નારકીમાં ૨૯ ના ઉદયે ૫૮૨ ૧ N N સર્વે મળીને ૪૦૯૭ સત્તાસ્થાનક ૯૨ - ૮૮ એમ ૨ જ હોય છે. કારણ કે જિનનામકર્મ બાંધ્યા પછી જીવ સાસ્વાદને આવતો નથી. એટલે ૯૩-૯૯ ની સત્તા ન હોય. ૮૬, (ક્ષપકશ્રેણી વિનાનું) ૮૦ અને ૭૮ આ ત્રણ સત્તાસ્થાનક એકેન્દ્રિયના ભવમાં વૈક્રિય અષ્ટક અને મનુષ્યદ્ધિકની ઉવલના કર્યા પછી તે ભવમાં, અથવા ત્યાંથી નીકળીને અન્ય ભવમાં શરીર પર્યાતિ અને સર્વ પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ હોય છે અને તે કાલે તથા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી નવું ઉપશમસમ્યક્ત પામી શકાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy