SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : પર ૧૬૧ દશમાં ગુણઠાણે માત્ર સૂમ કિટ્ટીકૃત લોભનો જ ઉદય હોય છે. મોહનીયનો બંધ-હેતુ બાદર કષાયનો જ ઉદય હોવાથી અને દશમે ગુણઠાણે બાદર કષાયનો ઉદય ન હોવાથી મોહનીયનો બંધ નથી. તેથી એકનો ઉદય અને તેનો એક ઉદયભાંગો દશમે ગુણઠાણે જાણવો. ૧૧-૧૨-૧૩-૧૪ આ ચારે ગુણસ્થાનકે મોહનીયનો બંધ પણ નથી ઉદય પણ નથી. ફક્ત ૧૧ મા ગુણઠાણે ઉપશમશ્રેણી હોવાથી મોહનો ઉપશમ કરેલો છે. માટે સત્તા છે. ૧૨-૧૩-૧૪ મે ગુણઠાણે તો મોહનીયની સત્તા પણ નથી. સંક્ષેપમાં ચૌદ ગુણસ્થાનકે મોહનીયમાં ઉદયસ્થાન, ઉદયભાંગા, ચોવીશી વગેરેનું ચિત્ર આ પ્રમાણે છે. કોઈપણ ઉદયસ્થાનની ચોવીશીના કોઈપણ એક ઉદયભાંગામાં એકી સાથે ઉદયમાં આવેલી પ્રકૃતિઓ તે ઉદયપદ, અને ચોવીસે ચોવીસ ઉદયભાંગામાં મળીને ઉદયમાં આવેલી પ્રકૃતિઓ તે પદવૃંદ. તે પણ પૂર્વે સમજાવેલાને અનુસાર સમજી લેવાં. ઉદયસ્થાન અને ચોવીશી | | કુલ | ઉદય | ૧૦|૯|૮| ૭૫ ૬] ૫] ૪] ૨] ૧| ચોવીસી |. ભાંગા પદ મિથ્યા. | ૧ | ૩ | ૩] ૧ | ૧૯૨ ૬૮ સાસ્વા. ૩૨ ઉદય પદવૃંદ ૧૯૩૨ મિશ્ર ૯૬ | ૩૨ ૭૬૮ ૧ بهانه ای | می | ૩] ૧ ૧૯૨ | અવિરત દેશવિ. ૬૦ | ૧૪૪૦ ما ما سه | سه | هيام به اس اس | می | می | اه اه ૧૯૨ T ૫૨ ૧૨૪૮ પ્રિમ ૧૯૨ ૪૪ ૧૦૫ અપ્રમત્ત ૧૯૨ ૪૪ | ૧૦૫૬ ૨૦ ૪૮૦ -ઉભયભાંગા ૧૨| ૪ | x ૧૬ ૨૮ અપૂર્વ અનિવ. સૂક્ષ્મસંપ. કુલ | | |૧૧|૧૧|૧૧| | |૧૨૧૧ પર | ૧૨૬૫ | ૩૫૨ | ૮૪૭૭ ઉપરોક્ત ચિત્ર બરાબર સમજવું. તેનાથી હવે પછીની ગાથાઓ પણ ઘણી સુગમ થશે. કે ૪૯ - ૫૦ - ૫૧ || इक्क छडिक्कारिक्कारसेव, इक्कारसेव नव तिन्नि । एए चउवीसगया, बार दुगे पंच इक्कम्मि ॥ ५२ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy