SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૩૭ ૧૨૫ ૧૩-૧૪ મા ગુણઠાણે વર્તતા કેવલી પરમાત્મા ચિંતન-મનનાત્મક ભાવ મન વિનાના છે. તેથી સંશી નથી. તથા અન્ય દેશમાં રહેલા મન:પર્યવજ્ઞાની તથા અનુત્તરવાસી દેવો આદિ વડે પુછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપવા રૂપે, મનોવર્ગણા ગ્રહણ કરીને બનાવેલા દ્રવ્યમનને આશ્રયી સંશી પણ છે તેમાં પણ ૧૩ મા ગુણઠાણાવાળા કેવલી આવા પ્રકારના દ્રવ્યમનવાળા છે. તે માટે સંશી છે અને ચૌદમા ગુણઠાણાવાળા તો ભાવમનવાળા પણ નથી અને દ્રવ્યમનવાળા પણ નથી તો પણ ભૂતકાળમાં દ્રવ્યમનવાળા હતા, તેને આશ્રયી સંજ્ઞી છે. આમ બન્ને પ્રકારના કેવલી એવા સંજ્ઞીમાં અવિકલ્પવાળો ભાંગો હોય છે. એટલે કે બંધ, ઉદય અને સત્તા આ ત્રણેનો સંપૂર્ણપણે અભાવ જ છે. તેથી “અવિકલ્પ” વાળો એટલે કે ત્રણેના વિકલ્પના અભાવવાળો ભાંગો હોય છે. ચૂર્ણિમાં કહ્યું છે કે- “મારાં તિળો वि अत्थि तेण सण्णिणो, मणोविण्णाणं पडुच्च ते सन्निणो न भवन्ति । एवमिंदियं પિ પડુત્ર સનિળો ન મયંતિ ।” સપ્તતિકાની પૂ. મલયગિરિજી મ. શ્રી કૃત ટીકામાં કહ્યું છે કે “ વતિનો મનોવિજ્ઞાનમધિત્વ સંજ્ઞિનો ૬ મત્તિ, દ્રવ્યમન:सम्बन्धात् पुनस्तेऽपि संज्ञिनो व्यवह्रियन्ते ।” આ બન્ને કર્મોનું જીવસ્થાનક ઉપર આવું ચિત્ર બને છે. બંધ ઉદય સત્તા કુલ ભાંગા ૫ ૫ પ્ ૧ ૫ ૫ ૫ ° પ પ ૦ ૭ → જીવસ્થાનક ૧૩ સંજ્ઞી પં. ૫. કેવલીપ્રભુ ૦ Jain Education International {૨} કેવો ભાંગો ત્રણ વિકલ્પવાળો ત્રણ વિકલ્પવાળો બે વિકલ્પવાળો અવિકલ્પવાળો ચૌદ જીવસ્થાનક ઉપર દર્શનાવરણીય કર્મનો સંવેધ કહે છે. - तेरे नव चउ पणगं, नव संतेगम्मि भंगमिक्कारा । લેયળીયાયો, વિમગ્ન મોટું પરં વોખ્ખું ।। રૂ૭ ।। ॥ ૩૬ ॥ त्रयोदशसु नव, चत्वारि पञ्च, नव सन्त एकस्मिन् भङ्गा एकादश । વેવનીયાયુપોત્રાળિ, વિમન્ય મોઢું પત્તું વક્ષ્ય ૫ ૩૭ ।। ગાથાર્થ - તેર જીવસ્થાનકોમાં નવનો બંધ, ચાર-પાંચનો ઉદય અને નવની સત્તાવાળા બે ભાંગા હોય છે. એક જીવસ્થાનકમાં ૧૧ ભાંગા હોય છે. વેદનીયઆયુષ્ય અને ગોત્રકર્મને કહીને પછી મોહનીય કર્મ કહીશું. ॥ ૩૭ || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy